1. Home
  2. Tag "shivsena"

શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથની નવી પાર્ટીનું નામ હશે શિવસેના બાલાસાહેબ ઠાકરે ?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે, બીજી તરફ ગુવાહાટીમાં બેઠેલા શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ દ્વારા નવી પાર્ટીનું નામ બાલાસાહેબ ઠાકરેના નામ ઉપરથી રાખવાની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદે જૂથના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદે અને તેમનું જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ ઉપર પણ દાવો કરે તેવી શકયતા છે. સુત્રોના […]

અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવે, રસ્તામાં લડાઈ થશે તો અમે જ જીતીશું : સંજય રાઉતની નારાજ ધારાસભ્યોની ગર્ભીત ધમકી

મુંબઈઃ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો પાસે સંખ્યા બળ માત્ર કાગળ ઉપર હોવાનું જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે હાર માનવાના નથી અને અમેજ જીતીશું, રસ્તામાં પણ લડાઈ થશે તો પણ અમેજ જીતીશું, એટલું જ નહીં ફ્લોર હાઉસમાં પણ અમારો વિજય થશે. અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવી શકે છે. આમ સંજય […]

એકનાથ શિંદેને હવે 37 નેતાઓનો સપોર્ટ -કહ્યું, ‘અમે ડરતા નથી કાયદો અમે પણ જાણીએ છીએ’

એકનાથ શિંદેનું પલ્લુ ભારે 37 નેતાઓનો છે સપોર્ટ બળવાખોરે એ પોતાના નેતા શિંદેને બનાવ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી શિવસેનાની પાર્ટી પર મુસીબતોના વાદળ છવાયેલા છે .મહારાષ્ટ્રના રાજકતરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે,શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું વલણ હજુ પણ નરમ પડ્યું નથી. પાર્ટીના 37 થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરીને તેઓ પક્ષપલટા વિરોધી કાયદાને […]

મહારાષ્ટ્રઃ શિવસેનાએ મુખપત્ર સામનામાં બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો હતો. તેમજ લખ્યું હતું કે, રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે. શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે. મુખપત્રમાં બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો […]

એકનાથ શિંદેનું પલ્લુ ભારે,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં – શરદ પવારે તાત્કાલિક બેઠક બોલાવી

એકનાથ શિંદેનું પલ્લુ ભારે થયું ,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં શરદ પવારે તાત્કાલિક NCP નેતાઓની બેઠક બોલાવી મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું કડક  વલણ જેસે થે ..તેવી સ્થિતિમાં જોવા મળે છે. તો બીજી તરફ વિતેલી સાંજે સીએમ ઠાકરેએ સરકારી આવાસ વર્ષા છોડી દીધુ હતું અને પાતાના નિવાસ […]

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડીને પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા

 સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડ્યું પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા મુંબઈ: છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ મચી રહી છે તેવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન ‘વર્ષા’ છોડીને તેમના પોતાના ઘર માતોશ્રી તરફ રવાના થયા છે.જો કે તેમણે પોતાના પદ પરથી હજી સુધી રાજીનામુ નથી આપ્યું વિતેલી […]

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ. સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના […]

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ – બળવાખોર ધારાસભ્ય પહોંચ્યા આસામના ગુવાહાટી – CM બિસ્વા સાથે કરશે મુલાકાત

મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું બગાવત પર ઉતરેલા ધારાસભ્યો આસામ પોંહચ્યા આસામના સીએમ સાથે કરી મુલાકાત મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં બે દિવસથી ઉથલપાથલ મચી છે, એકનાથ શિંદે અનેર એમએલએ સહીત પહેલા સુરત આવી પહોચ્યા હતા ત્યારે બદા તેઓ આસામ પહોચ્યા હતા જ્યાં તેમણે મુખ્યમંતિ હેમંત બિસ્વા સાથે પણ મુલાકાત કરી છે ત્યારે હવે રાજકરણમાં કંઈક મોટૂ થવાની ચર્ચાએ […]

શિવસેના નેતા એકનાથ શિંદેને પદ પરથી હટાવાયા – અજય ચૌધરી બન્યા નવા ચીફ વ્હીપ

એકનાથ શિંદેને પદ પરથી હટાવાયા અજય ચૌધરી બન્યા નવા ચીફ વ્હીપ મુંબઈઃ-આજ સવારથી શિવસેના પાર્ટી  સતત ચર્ચામાં છે. ત્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેને પાર્ટીએ મહારાષ્ટ્રમાં ચીફ વ્હીપના પદ પરથી હટાવ્યા છે, આ સાથએ જ તેમનું આ પદ અજય ચૌધરીને આપવામાં આવી ચૂક્યું છે જેથી આજથી નવા ચીફ વ્હીપ અજય ચૌધરી  બન્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ […]

શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ફિલ્મી સ્ટાઈલમાં તેમણે કહ્યું હતું કે, તમે ગમે તે કરો, પણ હું ઝૂકીશ નહીં. શિવસેનાના નેતાએ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારને ભાજપ દ્વારા પાડવાના પ્રયાસ કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યાં હતા. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે તમને ખબર પડી જશે કે તે સાડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code