1. Home
  2. Tag "shot dead"

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડની અમેરિકામાં ગોળીમારીને કરાઈ હત્યા

નવી દિલ્હીઃ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની હત્યા થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેની અમેરિકામાં ગોળીમારીને હત્યા કરી હતી. ગોલ્ડીની હત્યાની જવાબદારી ડલ્લા-લખબીર ગેંગે લીધી હતી. ગોલ્ડી બરાડનું અસલી નામ સતિંદરજીત સિંહ છે. તેનો જન્મ 1994માં પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં થયો હતો. ગોલ્ડીના પિતા પંજાબ પોલીસમાં ઉચ્ચ અધિકારી […]

પાકિસ્તાનમાં ભારતીય સરબજીત સિંહની હત્યા કરનારો અમીર સરફરાઝને ગોળીમારીને ઠાર કરાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંહની હત્યાના આરોપી અમીર સરફરાઝ તાંબાની લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન […]

જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની આફ્રિકામાં ગોળી મારી હત્યા કરાઈ

અમદાવાદઃ જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો. ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને […]

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગોળી મારીને હત્યા, આરોપીઓ નાસી ગયા

વલસાડઃ જિલ્લામાં ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વાપીના ભાજપના ઉપપ્રમુખ  શૈલેષ પટેલે પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.શૈલેષ પટેલની હત્યા કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શૈલેષ પટેલના પરિવારના […]

ઉમેશ પાલ હત્યા કેસઃ પહેલી ગોળીમારનાર વિજ્ય ઉર્ફે ઉસ્માન પોલીસ એકાઉન્ટરમાં ઠાર મરાયો

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 24 ફેબ્રુઆરીએ થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે આજે બીજું એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને ઠાર માર્યો હતો, જેણે ઉમેશ પાલને એન્કાઉન્ટરમાં પહેલા ગોળી મારી હતી. આ પહેલા પણ હત્યાકાંડમાં સંડોવાયેલા અરબાઝને પોલીસે એન્કાઉન્ટમાં ઠાર માર્યો હતો. અરબાદ કુખ્યાત અતિક અહેમદનો વિશ્વાસુ હોવાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનઃ ISIના બે અધિકારીઓને પોતાના જ ખબરીએ ઠાર માર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ગુપ્તચર એજન્સી ISIના બે અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના બંને અધિકારીઓની ખાનવાલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામેલ હોવાનું કહેવાય છે. અધિકારીઓ સાથે ચા પીધા બાદ હત્યાઓએ બંને અધિકારીઓની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તેમજ હત્યારો બંને અધિકારીઓનો […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતાઃ લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયો

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના માલવાહ વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાન્તરૂનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. યુસુફ બે દાયકાથી કાશ્મીરમાં સક્રીય હતો. યુસુફે બે દાયકા પહેલા આતંકનો માર્ગ અપનાવ્યો હતો. આ દરમિયાન તેણે બે વખત બંદૂક છોડી આત્મસમર્પણ કર્યું હતું. જો કે, 2017 થી […]

કંધાર પ્લેન હાઈજેક કેસઃ મુખ્ય આતંકવાદી પૈકી એકની પાકિસ્તાનમાં ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ લગભગ 20 વર્ષ પહેલા ભારતીય વિમાન IC-814ને હાઇજેક કરવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓ પૈકીનો એક ઝહૂર મિસ્ત્રી ઉર્ફે ઝાહિદ અખુંદની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદી ઝહૂર મિસ્ત્રીને બે અજાણ્યા શખ્સોએ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. બાઇક પર સવાર બે શખ્સો ઝહૂર મિસ્ત્રીના ઘરમાં ઘુસી ગયા હતા અને […]

યુક્રેનના 13 જવાનોએ સરન્ડર કરવાનો ઈન્કાર કરતા રશિયન સૈન્યએ ઠાર માર્યા

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુદ્ધનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનના 13 જવાનોને ઠાર મરાયાનું સામે આવ્યું છે. તેમમે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો હતો. વીડિયોમાં રશિયાના જવાનોનો અવાજ આવી રહ્યો છે. તેમાં સરન્ડર કરવા કહ્યું હતું. […]

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code