1. Home
  2. Tag "Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust"

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

લખનૌ, 29 જૂન 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા દાન (ચંદા) માં કથિત ગેરરીતિના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસની ગેરહાજરીમાં વેકેશન બેન્ચે અરજીકર્તાને વેધક સવાલ કર્યો હતો કે, “આખરે આ મામલામાં આટલી બધી ઉતાવળ કેમ છે?” અદાલતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code