1. Home
  2. Tag "signal number 2 raised"

વાવાઝોડાના સંકટ વચ્ચે જાફરાબાદના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

અમદાવાદઃ રાજ્યભરમાં દરિયામાં ‘બિપરજોય’ની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, ત્યારે બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે. જેના પરિણામે અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદના દરિયા કાંઠે તમામ માછીમારો વતનમાં પરત આવી પહોંચ્યા અને દરિયા કાંઠે બોટને લંગારી દીધી છે. ચોમાસુ શરૂ થતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code