પાકિસ્તાને કરતારપુર સાહિબ ગુરુદ્વારા સંકુલમાં પાર્ટીનું આયોજન કરી શિખ સમુદાયની આસ્થાને પહોંચાડી ઠેસ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારાને અપવિત્ર કરવાના સમાચાર સામે આવતા હોબાળો મચી ગયો છે. બીજેપી નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC)ના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ આરોપ લગાવ્યો છે કે, 18 ઓક્ટોબરે પાકિસ્તાની અધિકારીઓએ ગુરુદ્વારાના પરિસરમાં દારૂ અને માંસાહારીનું સેવન કર્યું હતું. તેમણે એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કરતારપુર […]