1. Home
  2. Tag "Skandamata"

નવરાત્રિના પાંચમા દિવસે આ રીતે કરો દેવી સ્કંદમાતાની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર

નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતા નામ મળ્યું છે. માતાના આ સ્વરૂપમાં કાર્તિકેય તેમના ખોળામાં બેઠેલા રહે છે.એવું માનવામાં આવે છે કે માતાના આ પ્રેમાળ સ્વરૂપની પૂજા કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે. તો ચાલો જાણીએ નવરાત્રિના પાંચમા દેવી માં ના સ્કંદમાતા સ્વરૂપની […]

કાર્તિકેયની માતા હોવાના કારણે પડ્યું દેવી સ્કંદમાતાનું નામ,જાણો મા દુર્ગાના પાંચમા સ્વરૂપની કથા

નવરાત્રીના નવ દિવસે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવ દિવસનો દરેક દિવસ મા દુર્ગાના કોઈને કોઈ સ્વરૂપને સમર્પિત છે. છેલ્લા ચાર દિવસથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. જ્યારે નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.માતાની ચાર ભુજાઓ છે, જેમાં જમણા હાથમાં ભગવાન સ્કંદ બિરાજમાન છે, તો નીચેના હાથમાં કમળનું પુષ્પ, ડાબા ઉપરના […]

સંતાન સુખ આપનાર છે માતા સ્કંદમાતા,આ છે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપની કથા

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે.નવ દિવસ સુધી ચાલતી નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.દેવી સ્કંદમાતાને ચાર હાથ છે.માતાના જમણા હાથ તરફ ઉપર ખોળામાં સ્કંદ છે અને માતાનું કમળનું ફૂલ જમણી બાજુએ બેઠેલું છે.સ્કંદમાતાના ઉપરના હાથમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code