1. Home
  2. Tag "smritivan memorial kutch"

ભૂજ ખાતે પીએમ મોદીએ સ્મૃતિવન સ્મારકનું કર્યું લોકાર્પણ – 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં બનાવાયું આ સ્મારક

આજે કચ્છમાં પીએમ મોદી સ્મૃતિવન સ્મારકનું પીએમ મોદીએ કર્યું ઉગદ્ધાટન અમદાવાદઃ-  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસને શનિવારના રોજથી ગુજરાતની મુલાકાતે છે,ગઈકાલે અમદાવાદ ખાતે એટલબ્રિજનું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ કચ્છ જિલ્લાના ભુજ પહોંચ્યા જ્યાં તેમણે રોડ શો કરીને જનતાનું અભિવાદન કર્યું હતું.આ સાથે જ પીએમ મોદી એ કચ્છ ખાતે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ધાટન કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code