સોનમ વાંગચુક સાથે જે.પી.નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાત, વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા
નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ છેલ્લા 24 થી 25 દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની ખ્યાતનામ મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલના ICU-8 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ […]


