1. Home
  2. Tag "soul"

મૃત્યુ પછી આત્મા કયાં જાય છે, કઇ રીતે તેની ગતિ નક્કી થાય છે, આ અંગે ગરુડ પુરાણ શું કહે છે તે જાણો

ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો બ્રાહ્મણ પાસે કરાવતા હોય છે, જેથી આત્માને મોક્ષ મળે. મૃત્યુ પછીના રહસ્યોનો ઉલ્લેખ ગરુણ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જણાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણના દેવતા વિષ્ણુજી છે. […]

પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવાન વિષ્ણુનો આ મંત્ર કરો

પિતૃઓની આત્માની શાંતિ માટે લોકો અનેક પ્રકારની પૂજા વિધિ કરતા હોય છે. આનાથી તેમની આત્માને શાંતિ પણ મળે છે પણ ક્યારેક ભગવાન વિષ્ણુનો આ મંત્ર પણ કરવો જોઈએ, અને માન્યતા અનુસાર લોકો કહે છે કે ભગવાન વિષ્ણુના આ મંત્ર કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. જો આ બાબતે સૌથી પહેલા વાત કરવામાં આવે ભગવાના વિષ્ણુના […]

આત્મા અજર અમર છે, વૈજ્ઞાનિકોએ પણ માન્યું

આત્મા નહીં, શરીર મરે છે- હિંદુ માન્યતા મૃત્યુ બાદ આત્મા બ્રહ્માંડમાં પાછો જાય છે આત્મામાં રહેલી માહિતી ક્યારેય નષ્ટ થતી નથી આત્માના અજર અમર હોવાની માન્યતાને વૈજ્ઞાનિકોનું સમર્થન પણ મળવા લાગ્યું છે. ભૌતિકી અને ગણિતના બે વૈજ્ઞાનિકોએ લાંબા સંશોધન બાદ દાવો કર્યો છે કે આત્મા ક્યારેય મરતો નથી, માત્ર શરીર મરે છે. મૃત્યુ બાદ આત્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code