1. Home
  2. Tag "source of inspiration"

ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયઃ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. શ્રી અતુલ મહેશ્વરીજીની વિચારધારાનો કરાવાશે અભ્યાસ

દિલ્હીઃ જાણીતા હિન્દી ન્યૂઝ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. અતુલ મહેશ્વરીજીએ મીડિયામાં આપેલા યોગદાનને ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલપના પત્રકારિત્વના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમને વિચારધારાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ભાનુપ્રતાપ શુક્લજી, રામબહાદુર રાયજી, નરેન્દ્ર મોહનજી, ચો.રામાસ્વામીજી અને શશી શેખરજીના યોગદાનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલપતિ પ્રો. એન.કે.તનેજાની અધ્યક્ષતામાં એકેડમી પરિષદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code