1. Home
  2. Tag "space"

ISRO એ આદિત્ય L1 ને લઈને આપ્યું મોટું અપડેટ,અવકાશમાં લગાવી પ્રથમ છલાંગ

શ્રીહરિકોટા: શનિવારે ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલા આદિત્ય-L1 મિશન પર ઈસરોએ એક મોટું અપડેટ આપ્યું છે.  તેના લોન્ચિંગના એક દિવસ પછી રવિવારે આદિત્ય-L1 એ તેની ભ્રમણકક્ષા બદલી છે અને હવે તે બીજી ભ્રમણકક્ષામાં સ્થિર છે. જારી પ્રક્રિયા અનુસાર તેણે 16 દિવસ સુધી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાનું છે, ત્યારબાદ જ તે સૂર્ય તરફ તેના […]

ચંદ્રયાન-3 પછી હવે મિશન ગગનયાન,ભારત અવકાશમાં પહેલો રોબોટ મોકલશે

શ્રીહરિકોટા: મોદી સરકારને ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ છે અને આગામી વર્ષના ઉત્તરાર્ધમાં ભારતના પ્રથમ માનવયુક્ત મિશનને અવકાશમાં મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે.અવકાશ અને પરમાણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંતરિક્ષ ક્ષેત્ર પરની ગુપ્તતાનો […]

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

ગુડબાય 2022: વિકાસની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ સારું રહ્યું, જમીનથી લઈને અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હીઃ આવતીકાલે આપણે પહેલાની જેમ સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત કરીશું. પરંતુ, નવા વર્ષની શુભેચ્છા દિવસ તરીકે. આજે મોડી રાત્રે 2022ને અલવિદા કહીશું, ત્યાર બાદ અમે વર્ષ 2023નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. વર્ષ 2022 દેશના વિકાસની દૃષ્ટિએ ઉત્તમ રહ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી. વિશ્વની પાંચમી […]

દેશના અવકાશ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલવાનું પહેલું મિશન ગગનયાન વર્ષ 2024ના ઓક્ટોબરથી યોજાશે

નવી દિલ્હીઃ ઈસરો દ્વારા દેશના અવકાશ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલવાનું પહેલું મિશન ગગનયાન વર્ષ 2024ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન યોજાશે. તેમ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અવકાશ યાત્રીઓની સલામતી અગત્યની હોવાથી ગગનયાનના પ્રત્યક્ષ ઉડ્ડયન પહેલા માનવ વિનાના બે પ્રાયોગીત ઉડ્ડયનો હાથ ધરાશે.આ પૈકી પહેલું ઉડ્ડયન વર્ષ 2023ના […]

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

નાસાનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર,આજે ભરશે અવકાશમાં ઉડાન

નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ પૃથ્વી છોડીને અવકાશમાં જવા માટે તૈયાર છે.નાસા 50 વર્ષના લાંબા અંતરાલ બાદ ચંદ્ર પર મનુષ્યને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 1972 પછી આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે મનુષ્ય ફરી એકવાર ચંદ્ર પર પગ મૂકશે. આ કવાયતમાં, નાસા Artemis 1 મિશન હેઠળ અવકાશમાં તેની પ્રથમ પરીક્ષણ […]

કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્રસિંહની જાહેરાત, આવતા વર્ષે બે ભારતીયોને મોકલાશે અવકાશમાં

દિલ્લી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારતીય મૂળના એક કે બે માનવ અવકાશમાં મોકલવામાં આવશે. જિતેન્દ્ર સિંહે વધારે ઉમેરતા જણાવ્યું કે પ્રથમ ટ્રાયલ ખાલી હશે, જ્યારે બીજા ટ્રાયલમાં મહિલા રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જે મહિલા રોબોટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે તેનું નામ વ્યોમિત્ર છે. તેમણે વધુમાં […]

અંતરિક્ષમાં ઈસરો 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કરશે,1140 કરોડ રૂપિયામાં 6 કરાર થયા

અંતરિક્ષમાં ઈસરોનો દબદબો ફરીવાર 4 દેશોના સેટેલાઈટ કરશે લોન્ચ 1140 કરોડ રૂપિયામાં થયો કરાર અમદાવાદ :ભારતનું ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો અંતરિક્ષમાં 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે 6 કરાર ઈસરો દ્વારા 1140 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ સેટેલાઇટ્સનું લોન્ચિંગ 2021થી 2023 વચ્ચે થવાનું છે. રાજ્યસભામાં […]

અમદાવાદમાં મ્યુનિ. સંચાલત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ હતી. વધતી જતી મોંઘવારીમાં વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી ન હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો. તેના લીધે અમદાવાદ શહેરની મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ હતી. બીજીબાજુ મ્યુનિ.એ દિલ્હીની જેમ સ્માર્ટ શાળાઓનો કન્સેપ્ટ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code