1. Home
  2. Tag "Speech"

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા […]

ગુજરાત વિધાનસભાનો પ્રથમ દિવસ, રાજ્યપાલના પ્રવચન ટાણે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થયો હતો. આવતીકાલે ગૃહમાં બજેટ રજુ કરાશે, આજે ગૃહમાં પ્રથમ દિવસે  રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’,  ગૃહમંત્રી રાજીનામું આપે.ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા […]

બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

2050 સુધીમાં વૈશ્વિક બાબતોમાં ભારતની અહમ ભૂમિકા હશે: ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગૃપ) સુજ્ઞ ભાઇઓ અને બહેનો, અમદાવાદ: બ્લુમ્બર્ગના ભારતમાં ઝળહળતી સફળતાના ૨૫ વર્ષ માટે સૌ પ્રથમ અભિનંદન. ૧૯૯૬માં ભારતના ૧૦૦ કરોડ લોકો અંતર્ગત ભારતનું અર્થકારણ ફક્ત ૪૦૦ બિલિઅન ડોલર હતું આજે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની જાજરમાન ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે હું […]

કેદારનાથથી PM મોદીનું સંબોધન, કહ્યું – આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે

કેદારનાથથી પીએમ મોદીનું સંબોધન આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે પહાડનું પાણી અને જવાની હવે પહાડના કામ આવશે નવી દિલ્હી: પીએમ મોદી આજે ગુજરાતીઓના નવા વર્ષના પર્વ પર કેદારનાથ પહોંચ્યા હતા. અહીંયા તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો. આ બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેદારનાથમાં સંબોધન […]

ગીતા તમને મુશ્કેલીઓને પાર કરવાની શક્તિ પૂરી પાડે છે, યુવા પેઢીઓએ જરૂર વાંચવી જોઇએ: PM મોદી

પીએમ મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના કિંડન વર્ઝનને લોન્ચ કર્યું આ પ્રસંગ પર પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો ગીતાનું મૂલ્ય ભારત માટે જ નહીં વિશ્વ માટે પણ બહુ મહત્વપૂર્ણ: PM મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના કિંડન વર્ઝનને લોન્ચ કર્યું હતું. આ પ્રસંગ પર પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. […]

અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન

પ્રિય વિદ્યાર્થીઓ, તમે હવે એક અનોખી સંસ્થા અને તેના વારસાનો હિસ્સો છો, કે જેનો વિશ્વની ખૂબ ઓછી સંસ્થાઓ દાવો કરી શકે. તમારે આ વાત માનવી જ પડશે. તમે હવે એક એવી અનોખી સંસ્થાનો હિસ્સો છો કે જે કોઈ ખેડૂત હવે પછી આપઘાત કરે નહીં તેવી વ્યવસ્થા સ્થાપવા માટે પાયાની ભૂમિકા બજાવી શકે. તમારે આ વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code