1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકામાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારોઃ રાંધણ ગેસના બાટલાની કિંમત રૂ. 2657

રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક બેઠક બાદ સરકાર દ્વારા લેવાયો જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને લોકોની આર્થિક મુશ્કેલીમાં થયો વધારો દિલ્હીઃ શ્રીલંકા સરકારે ત્રણ દિવસ પહેલા જ આવશ્યક વસ્તુઓની મૂલ્ય સીમા ખતમ કરી નાખી છે. જેની સીધી અસર પ્રજા ઉપર જોવા મળી રહી છે. રાંધણ ગેસના બાટલાની કિંમત વધીને રૂ. 2657 ઉપર પહોંચી છે. આ ઉપરાંત […]

શ્રીલંકામાં ભારતીય સેના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ

દિલ્હીઃ ભારત-શ્રીલંકા દ્રીપક્ષીપ સંયુક્ત યુદ્ધાભ્યાસ મિત્ર શક્તિનું 8મું સંસ્મરણ 4થી 5 ઓક્ટોબર 2021 સુધી શ્રીલંકાના કોમ્બેટ ટ્રેનિંગ સ્કૂલ, અમ્પારામાં આયોજન કર્યું છે. ભારતીય સેનાના 120 જવાનોનું એક શસ્ત્ર સૈન્ય દળ શ્રીલંકાની સેનાની એક બટાલિયન સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ બંને દેશની સેનાઓ વચ્ચે મજબુત સંબંધોને પ્રોત્સાહિત કરવાનો અને અંતર-સંચાલનમાં વધારો કરવાની સાથે સાથે […]

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આજથી શ્રીલંકાની મુલાકાતે,દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન   

વિદેશ સચિવ આજથી શ્રીલંકાની મુલાકાતે હર્ષવર્ધન શ્રૃંગલા 4 દિવસના પ્રવાસ પર દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન    દિલ્હી:વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા 2 ઓક્ટોબરે એટલે આજે શ્રીલંકાની મુલાકાત લેશે.તેની આ ચાર દિવસીય યાત્રા શ્રીલંકાના વિદેશ સચિવ એડમિરલ પ્રો. જયનાથ કોલમ્બેઝના આમંત્રણથી જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ સચિવની મુલાકાત પરસ્પર હિતના તમામ […]

શ્રીલંકામાં ખાદ્ય સંકટઃ વિદેશથી આયાત થતી કેટલીક વસ્તુઓ ઉપર લગાવાયો પ્રતિબંધ

દિલ્હીઃ શ્રીલંકા હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને આપાતકાલ જાહેર કર્યું છે. સરકાર પહેલા જ કેટલીક વસ્તુઓના આપાત ઉપર મનાઈ ફરમાવી ચુકી છે. બીજી તરફ લોકો ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ચીની ચોખા અને અન્ય આવશ્યક પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા માટે નવા નિયમો લાગુ […]

શ્રીલંકામાં ખાદ્યાન્ન કટોકટી જાહેર કરાઇ, શ્રીલંકાનો ખજાનો થયો ખાલી

શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે ખાદ્ય સંકટને કારણે કટોકટી લાદવામાં આવી ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે નવી દિલ્હી: શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. શ્રીલંકાએ ખાદ્ય સંકટને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, કારણ કે ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા […]

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મલિંગાની બોલિંગ એક્શન શરૂથી જ હતી અન્ય બોલરોથી અલગ

દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર લસિથ મલિંગા પોતાના વિચિત્ર એક્શનને માટે જાણીતા છે. યોર્કર બોલથી મલિંગા કોઈ પણ બેસ્ટમેનની વિકેટ લઈ શકે છે. મલિંગાનો જન્મ આજના દિવસે 1983માં શ્રીલંકાના ગાલેમાં થયો હતો. મલિંગાની કેપ્ટનીમાં જ વર્ષ 2014માં શ્રીલંકાએ ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. મલિંગનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગોલથી 12 […]

ટ્રીપલ સેન્ચ્યુરી ન કરી શકતા સહેવાગે શ્રીલંકાના સ્પીનર સાથે કરી હતી આ વાત

દિલ્હીઃ દુનિયાના મહાન સ્પિનરો પૈકીના એક મુથૈયા મુરલીધરને કહ્યું હતું કે, 2009માં મુંબઈના સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા ટેસ્ટમાં ટ્રીપલ સદી ચુક્યા બાદ વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું હતું કે, મારે રાહુલ દ્રવિડની વાત ન હતી સાંભળવાની ન હતી, પરંતુ ટ્રીપલ સદી પુરી કરવા માટે મુરલીઘરનનો પીડો કરવાનો હતો. મુરલીધરને એક ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે, મને યાદ છે કે […]

શ્રીલંકામાં કુવાના ખોદકામ વખતે મળ્યો આ કિંમતી પથ્થર, કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

દિલ્હીઃ શ્રીલંકાની ઓર્થોરિટીએ દાવો કર્યો છે તેમણે અહીં એક ઘરની પાછળ બાજુ કુવાના ખોદકામ દરમિયાન દુનિયાનો સોથી મોટો નિલમનો કિંમતી પથ્થર મળ્યો છે. આ પથ્થરનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યું હતું કે, આ નિલમ પથ્થર એક વ્યક્તિના ઘરની પાછળ કુવાના ખોદકામ દરમિયાન અચાનક મળી આવ્યો હતો. તજજ્ઞોના મતે આ નીલમ પથ્થરની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ […]

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ કેટલાક ખેલાડીને થયો હતો કોરોના તે બાદ ફરીથી મેચનું નવું શિડ્યુલ જાહેર મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકામાં ૧૩મી જુલાઈથી મેચ રમવાનું શરૂ કરવાનું હતુ પરંતુ હવે તે હવે વન ડે શ્રેણીનો પ્રારંભ તારીખ ૧૮મી જુલાઈથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે તારીખ 20 અને […]

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે, ટી20 મેચ 13 જુલાઈથી શરૂ નહીં થાય, કોરોનાનું ગ્રહણ

ભારતીય ક્રિકેટ શ્રીલંકાના પ્રવાસે ભારત વનડે, ટી-20 મેચ રમશે કોરોનાને કારણે 13 જુલાઈ પર મેચ નહીં રમાય મુંબઈ : કોરોના વાયરસના કારણે તમામ સ્પોર્ટ્સ એક્ટિવીટીને ભારે અસર થઈ છે, જેમાં ખાસ કરીને ફૂટબોલ અને ક્રિકેટને તો સૌથી વધારે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે. ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code