1. Home
  2. Tag "srinagar"

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું

શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે  લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ફરી 3 જાન્યુઆરીએ દિલ્હીથી શરૂ થશે અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ […]

ત્રણ દાયકાઓ બાદ શ્રીનગરમાં આજથી શરુ થયા થિયેટરો , લોકોને હવે ફિલ્મ જોવાનો મળશે લ્હાવો

શ્રીનગરમાં આજથી થિયટેરોનો આરંભ ત્રણ દાયકાઓ બાદ શરુ થયો મનોરંજનનો સ્કોપ શ્રીનગરઃ-  છેલ્લા કેટલાક દાયકાઓ થી જમ્મુ કાશ્મીરમાં સિનેમાગૃહો બંધ હતા જો કે જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી અત્યાર સુધી આ પ્રદેષશમાં ઘમા ફેરફારા આવ્યા છે ત્યારે હવે પ્રદેશની જનતાને મનોરંજન મળી રહે તે હુસર છેલ્લા ત્રણ દાયકાઓથી બંધ પડેલા સિનામા ઘધરોની મરામત […]

જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોને મળી સફળતા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ શાંતિનો ભંગ કરવાના સતત પ્પર.યત્ન કરતા રહે છે ત્યારે સેનાના જવાનો પણ ખડેપગે રહીને અહીની સુરક્ષાનું ધ્યાન આપતા રહેતા હોય છે ત્યારે વિતેલા દિવસને રાત્રે જમ્મુ કાશ્મીરના જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના નૌગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ […]

ભારત-પાકિસ્તાન મેચને લઈને શ્રીનગરથી આવ્યા સમાચાર,આ કામ કરશો તો થશે સજા

મુંબઈ : ભારત-પાકિસ્તાનને લઈને આજે પણ બંન્ને દેશોના લોકોમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળતો હોય છે. ભારતના આજે પણ કેટલાક સ્થળો પર પાકિસ્તાન પ્રેમી લોકો જોવા મળતો હોય છે આવામાં શ્રીનગરથી મહત્વની સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શ્રીનગર ખાતે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ મુજબ હોસ્ટેલમાં […]

કાશ્મીરના શ્રીનગરના નિશાત શહેરમાં ગ્રેનેડ વડે કરાયો હુમલો – 9 લોકો ઘાયલ થયા

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો 9 લોકો થયા ઘાયલ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર પ્રદેશ કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે સેના અને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની મદદથી આતંકીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વડે છે, જો કે શ્રીનગરમાં ફરી ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ […]

શ્રીનગરના લાલ બજારમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો,ASI શહીદ,ત્રણ જવાન ઘાયલ 

પોલીસ ટીમ પર આતંકી હુમલો ASI શહીદ, ત્રણ જવાન ઘાયલ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ બજારમાં મંગળવારે સાંજે આતંકી હુમલો થયો હતો.આ હુમલામાં એક ASI શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલો પોલીસ ટીમ પર થયો છે.શહીદ થયેલા ASIનું નામ મુશ્તાક અહેમદ છે. આ […]

શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીનો ઠાર,અમરનાથ યાત્રા હતી નિશાન  

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા   પોલીસે લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા  30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા હતી નિશાન  આ વર્ષે અત્યાર સુધીમાં ખીણમાં 100 આતંકીઓને ખતમ કર્યા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ દરમિયાન એક પોલીસકર્મીને પણ […]

શ્રીનગર: આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ,પુત્રી ગંભીર રીતે ઘાયલ

આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ પુત્રી ગંભીર રીતે ઘાયલ સુરક્ષાદળોએ સપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આતંકવાદીઓએ ફરી એકવાર પોતાના પ્લાનને અંજામ આપ્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીને નિશાન બનાવ્યા છે.આતંકવાદીઓએ મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરની બહાર પોલીસ કોન્સ્ટેબલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code