1. Home
  2. ગુજરાતી
  3. 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ
30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

0
Social Share
  • 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા
  • રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ફરી 3 જાન્યુઆરીએ દિલ્હીથી શરૂ થશે અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે.કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે,ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે.

જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીએ શ્રીનગરમાં તિરંગો ફરકાવવો જોઈએ અને યાત્રા અહીં જ સમાપ્ત થશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code