1. Home
  2. Tag "st"

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]

SC-ST એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસ કરવાની માગણી, નકલી કેસ ધંધો બની ગયાનું કહેનાર એક્ટ્રેસ સામે FIR

મુંબઈ : મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. તેના પર આરોપ છે કે તેણે પોતાના ભાષણમાં એક જાતિ વર્ગના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ભાષણમાં તેણે એસસી-એસટી એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસની માગણી કરી હતી. તેની વિરુદ્ધ મહારાષ્ટ્રના બિડ જિલ્લાના પરલી શહેરમાં પ્રેમનાથ જગતકર નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે અને તેના આધારે […]

એસટીમાં પ્રવાસીઓ ટિકિટ ખરીદવા માટે હવે UPIથી પેમેન્ટ કરે છે, રાજકોટ ડિવિઝન મોખરે

રાજકોટઃ રાજ્યમાં એસટી બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ઘણી વખત ટિકિટ લેતી વખતે છૂટા પૈસાની માથાકૂટ કંડકટર સાથે થતી હતી. ઘણા પ્રવાસીઓ 500ની નોટ્સ આપતા હોવાથી ટિકિટ બાદ તેમને બાકીના રૂપિયા પરત આપવા કંડકટરો પણ અસમર્થ રહેતા હતા. કારણે કે દરેક પ્રવાસીને છૂટા પરત આપવા કંડકટર માટે પણ મુશ્કેલ હતું, આથી એસટી નિગમ દ્વારા યુપીઆઈથી ટિકિટ […]

ગાંધીનગરમાં એસટીની પાંચ સ્લીપર કોચ અને 20 બસોનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ […]

SC, ST, OBC અને લઘુમતી સમાજને થતાં અન્યાય માટે મહાપંચાયત બોલાવાશેઃ અમિત ચાવડા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બિન રાજકીય સંગઠન ઓજસ અને ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓબીસી સમાજના તમામ સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ  જગદીશ ઠાકોર,  અર્જુન મોઢવાડીયા, સેવાદળના ચેરમેન  લાલજી દેસાઈ, […]

એસટી નિગમે વોલ્વોની જેમ કોન્ટ્રાક્ટથી મેળવીને રાજકોટ-મોરબી વચ્ચે પાંચ એસી EV બસ શરૂ કરાઈ

રાજકોટઃ એસટી નિગમ દ્વારા રાજકોટ-મોરબી વચ્ચે પાંચ એસી, ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. રાજકોટ અને મોરબી વચ્ચેનું ભાડું 90 રૂપિયા નિયત કરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી વચ્ચે મુસાફરોનો ભારે ધસારો રહેતો હોવાથી પ્રાંભિક ધોરણે આ રૂટની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને ઈંધણની ઉભી થઈ રહેલી અછતના વિકલ્પે બેટરી સંચાલિત […]

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે […]

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા […]

સોમનાથમાં ધાર્મિક સ્થળોના દર્શન માટે બસ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ સોમનાથ મંદિર પ્રથમ જયોર્તિલીંગ હોવાથી શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ સેવા ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉધોગને […]

ગુજરાતમાં વરસાદને કારણે એસટીની 229 ટ્રીપો રદ્દ, 3 કરોડની આવક ગુમાવવી પડી

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમને પણ નુકશાની સહન કરવી પડી છે. ભારે વરસાદને લીધે અને રોડ પર પાણી ભરાઈ જતાં 229 એસટી બસોની ટ્રીપો રદ કરવી પડી હતી. અને તેના લીધે ત્રણ કરોડની આવક ગુમાવવી પડી છે. એસટી નિગનના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદની ભારે તાબાહીના કારણે એસ.ટી.પરિવહન વિભાગ પણ પ્રભાવિત થયો છે એટલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code