1. Home
  2. Tag "st"

જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

ગુજરાતમાંથી 4455 સહિત દેશભરના જનજાતિ સમુદાયના દોઢ લાખથી વધુ લોકોએ લાલકિલ્લા મેદાનમાં એકત્ર થઈને  એકત્ર થઈને જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન કર્યું [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જૂન, 2026 – જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અવાજ વધુને વધુ બુલંદ થઈ […]

જન્માષ્ટમી પર્વને લઈને એસટી દ્વારા દ્વારકા માટે વધારાની બસો દોડાવી

ગાંધીનગરઃ શ્રાવણ માસ અને ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાધામ દ્વારકા જતાં ભાવિકો માટે વિશેષ બસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી, આગામી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની 16 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને રાજ્યભરમાંથી વિશેષ બસ સેવા […]

ગુજરાતમાં એસટી નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં 2787 નવીન બસો કાર્યરત

એસ.ટી નિગમને 15,519 રૂટો,  42,075 ટ્રીપો દ્વારા દૈનિક 9 કરોડની આવક, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં સૌથી વધુ STની અવર-જવર, પ્રવાસીઓની સુવિધા માટે 100 વોલ્વો બસ અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોની મુસાફરીને વધુ સુગમ બનાવવાં અનેક નવીન બસો કાર્યરત કરવામાં આવી છે, જેમાં છેલ્લા બે વર્ષમાં […]

એસટીની 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું

એસટી બસ એરક્રફ્ટ જેવી અદ્યાધૂનિક અને ફાયર સેફ્ટીની સુવિધા ધરાવે છેઃ હર્ષ સંઘવી, અમદાવાદના નહેરૂનગરથી સુરત જવા 8 બસ અને વડોદરા માટે પણ 8 બસો દોડાવાશે,  ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ […]

SC, ST અનામત અંતર્ગત વધુ પછાત જાતિઓને મળી શકે છે અલગ ક્વોટા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની […]

બિહારમાં EBC, SC અને ST માટે 65 ટકા આરક્ષણ રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ બિહારમાં અનામતને લઈને પટના હાઈકોર્ટે નીતિશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગુરુવારે EBC, SC અને ST માટે 65 ટકા અનામત નાબૂદ કરી હતી. બિહાર સરકારે પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી છે. હવે આ નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો […]

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]

SC-ST એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસ કરવાની માગણી, નકલી કેસ ધંધો બની ગયાનું કહેનાર એક્ટ્રેસ સામે FIR

મુંબઈ : મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. તેના પર આરોપ છે કે તેણે પોતાના ભાષણમાં એક જાતિ વર્ગના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ભાષણમાં તેણે એસસી-એસટી એક્ટમાં નોંધાયેલા ખોટા કેસની તપાસની માગણી કરી હતી. તેની વિરુદ્ધ મહારાષ્ટ્રના બિડ જિલ્લાના પરલી શહેરમાં પ્રેમનાથ જગતકર નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે અને તેના આધારે […]

એસટીમાં પ્રવાસીઓ ટિકિટ ખરીદવા માટે હવે UPIથી પેમેન્ટ કરે છે, રાજકોટ ડિવિઝન મોખરે

રાજકોટઃ રાજ્યમાં એસટી બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ઘણી વખત ટિકિટ લેતી વખતે છૂટા પૈસાની માથાકૂટ કંડકટર સાથે થતી હતી. ઘણા પ્રવાસીઓ 500ની નોટ્સ આપતા હોવાથી ટિકિટ બાદ તેમને બાકીના રૂપિયા પરત આપવા કંડકટરો પણ અસમર્થ રહેતા હતા. કારણે કે દરેક પ્રવાસીને છૂટા પરત આપવા કંડકટર માટે પણ મુશ્કેલ હતું, આથી એસટી નિગમ દ્વારા યુપીઆઈથી ટિકિટ […]

ગાંધીનગરમાં એસટીની પાંચ સ્લીપર કોચ અને 20 બસોનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code