1. Home
  2. Tag "st"

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે […]

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા […]

સોમનાથમાં ધાર્મિક સ્થળોના દર્શન માટે બસ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ સોમનાથ મંદિર પ્રથમ જયોર્તિલીંગ હોવાથી શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ સેવા ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉધોગને […]

ગુજરાતમાં વરસાદને કારણે એસટીની 229 ટ્રીપો રદ્દ, 3 કરોડની આવક ગુમાવવી પડી

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમને પણ નુકશાની સહન કરવી પડી છે. ભારે વરસાદને લીધે અને રોડ પર પાણી ભરાઈ જતાં 229 એસટી બસોની ટ્રીપો રદ કરવી પડી હતી. અને તેના લીધે ત્રણ કરોડની આવક ગુમાવવી પડી છે. એસટી નિગનના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદની ભારે તાબાહીના કારણે એસ.ટી.પરિવહન વિભાગ પણ પ્રભાવિત થયો છે એટલું […]

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં સાત ઉચ્ચ અધિકારીઓની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં શહેરી ઉપરાંત ગ્રામીણ જનતાને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એસટી બસ દોડાવવામાં આવે છે. દરમિયાન એસટી નિગમના સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેન્‍ટ્રલ ઓફિસના આર.ડી.ગળચરને ખરીદ નિયામક પદેથી મુખ્‍ય તાલીમ અને માનવ […]

જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં કાશ્મીરી પંડિતો અને ST માટે બેઠક અનામત, રાજકીયપક્ષોમાં સળવળાટ

ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિના સફાઈ માટે દેશની સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પણ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસની હરણફાળ ભરી શકે તે દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. દરમિયાન તાજેતરમાં જ સીમાંકન પંચ દ્વારા તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સીમાંકનનો અહેવાલ તાજેતરમાં જ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો. […]

એસટીના કર્મચારીઓના 10મી મે સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી

અમદાવાદઃ  ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. દર વખતે પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન મળે છે, પણ પ્રશ્નો ઉકેલાતા નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે,  મોંઘવારી,  એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર […]

રાજકોટ એસ.ટી.દ્વારા બિન સચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ માટે 30 એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય

રાજકોટઃ રાજ્યમાં આગમી તા. 24મીને રવિવારે બીન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ ઘણાબધા કેન્દ્ર પર બીન સચિવાલય કલાર્કની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે. તમામ કેન્દ્ર પર પુરતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે. પરીક્ષા પહેલા પ્રશ્ન પત્ર લીક ન થાય તે માટેની પુરતી તકેદારી રાખવામાં આવશે. આ […]

હોળી –ધૂળેટીના તહેવારોને લીધે એસટીમાં ટ્રાફિક વધતા હવે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો ત્રીજો કાળ પણ સમાપ્ત થવાને આરે છે.હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે લગભગ તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. તેથી જનજીવન પણ ધબકતું બની ગયું છે. જહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબની બની ગઈ છે. જેમાં એસટીને સોરોએવો ટ્રાફિક મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના […]

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડક્ટરો પર હૂમલા છતાં કાર્યવાહી નહીં, મંડળની CM ને રજુઆત

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસમાં કંડકટર અને ડ્રાઈવરો ઉપર છેલ્લા દોઢ મહિનામાં અલગ અલગ સ્થાનો પર હુમલાની ઘટનાને લઇ એસટીના કર્મચારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિગમના સત્તાધિશોને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. એટલું નહીં પરંતુ મંડળે અધિકારીઓ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code