1. Home
  2. Tag "st"

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડ્રાઈવર-કંડકટરની ઘટને લીધે 44 રૂટ્સ બંધ કરવા પડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરના એસટી ડેપોમાંથી બસની સુવિધા ન મળતી હોવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે ડ્રાઈવરો અને કંડકટરોની અછતને કારણે એસટી બસના સંચાલનમાં અસર પડતા અંદાજે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લાના 20થી વધુ ગામડાંઓમાં એસટી બસના દર્શન દુર્લભ બન્યા છે. અને આ બાબતે ડેપો મેનેજર દ્વારા પણ રાજકોટ વિભાગીય […]

એસ.ટીના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવી દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં રૂ. 43.72 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન […]

મહારાષ્ટ્રમાં છે કેટલાક એવા ગામ, જે કોરોનાનું હોટસ્પોટ બન્યુ તો પણ લોકો વેક્સિન લેતા નથી

મહારાષ્ટ્રમાં કેટલાક લોકો નથી લેતા વેક્સિન લોકોને વેક્સિન લેતા અંધશ્રધ્ધા રોકી રહી છે ગ્રામીણ અને આદિજાતી વિસ્તારોમાંથી આવી રહી છે ફરિયાદ મુંબઈ: દેશમાં અત્યારે સરકાર માટે સૌથી મોટો પડકાર છે કે દેશની જનતા વેક્સિન આપવી, કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના આદિજાતી […]

કોરોનાને લીધે એસટીના 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ થયા હોય મૃતકોના પરિવારને આર્થિક સહાય આપોઃ મહામંડળ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરાનાના કેસો ઘટી રહ્યા છે. સરકારને કોરોના અને તાઉ-તે વાવાઝોડા તેમ બન્નેનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં એસટી નિગમના ડ્રાઈવરો-કંડકટરો સહિત 150થી વધુ કર્મચારીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ત્યારે એસટી મહામંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને વળતર આપવાની માગ કરી છે. કોરોનાએ […]

તાઉ-તે વાવાઝોડાની અસર એસ.ટી સેવા પરઃ- સમગ્ર રાજ્યમાં એસ.ટી પરિવહન સેવા ખોરવાય

તાઉ તે ના કારણે બસ સેવા ખોરવાય વિતેલા વિદસ દરમિયાન કેટલા રુટો બંધ કરાયા આગામી સૂચના ન મળે ત્યા સુધી રૂટ બંધ રાખવાના આદેશ અમદાવાદઃ-સમગ્ર રાજ્યમાં છેલ્લા 2  દિવસથી તાઉ-તે વાવાઝોડાએ કહેકર મચાવ્યો છે, આ વાવાઝાડોના કારણે રસ્તાઓ પર મોટા મોટા બેનરો તૂટી પડ્યા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ઢળી પડતા માર્ગ રોકાઈ ગયા છે, […]

સરકારની ગુજરાતની જનતાને ભેટ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સની 101 બસોનું કર્યું લોકાર્પણ

રાજ્ય સરકારની ગુજરાતની જનતાને ભેટ સીએમ વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સ ધરાવતી 101 બસોની આપી ભેટ ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે આ બસો મુસાફરોની સેવામાં અર્પણ કરી હતી ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતની જનતાને વધુ એક ભેટ આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત S.T. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મૂકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી […]

STની વોલ્વો બસમાં મુસાફરી કરવી જોખમીઃ AC બસને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. પણ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમે પરિવહન સેવા ચાલુ રાખી છે. મપસાફરોની અવરજવર ઘટી છે. એસટી બસ સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થતું નથી. બસને સેનિટાઈઝ પણ કરવામાં આવતી નથી. જોકે, પ્રવાસીઓમાંથી ડ્રાઇવર કન્ડક્ટર કોરોનાનું સંકમણ લાગી રહ્યું છે. એસ ટી નિગમના […]

રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યુને લીધે એસટીએ લાંબા રૂટ્સની બસો બંધ કરી

અમદાવાદઃ કોરોનાને કારણે રાજ્ય એસટી નિગમની હાલત પણ કફોડી બની છે. કરોડો રૂપિયાની ખોટ કરતા એસ.ટી નિગમને કોરોનાએ વધુ ફટકો પાડ્યો છે. ઘણાબધા રૂટ્સ પર તો કોરોનાને લીધે પુરતા પેસેન્જરો પણ મળતા નથી. હાલ રાજ્યના 20 જેટલા શહેરોમાં રાતના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જાય છે. એટલે રાતના 8 વાગ્યાથી 20 શહેરોમાં નો એન્ટ્રી […]

મહારાષ્ટ્રથી ગુજરાત આવતી એસટી બસના તમામ મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાત એસટી દ્વારા મહારાષ્ટ્રથી આવતી તમામ બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર […]

SC/ST કાયદામાં સંશોધન પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

એસસી-એસટી એક્ટમાં ફેરફાર માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એસસી-એસટી એક્ટ-2018 હેઠળ કાયદામાં સંશોધન કરવામાં આવ્યા છે, તેને લઈને કેન્દ્ર સરકારે પુનર્નિરીક્ષણ અરજી દાખલ કરી છે. તેના સિવાય નવા કાયદાને લઈને કેટલીક જાહેરહિતની અરજીઓ પણ કરી છે. તેવામાં કોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code