1. Home
  2. Tag "Statement"

રાહુલ ગાંધીના નિવેદન પર કિરેન રિજીજુનો કટાક્ષ, કોંગ્રેસ મહિલા આરક્ષણ બિલને સમર્થન આપશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ આકરી પ્રતિક્રિયા આપી છે. રિજીજુએ આ પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, આ કોંગ્રેસ પાર્ટી તરફથી સકારાત્મક સંદેશ લાગી રહ્યો છે. રાહુલ ગાંધીની મહિલાઓ પ્રત્યેની વિચારસરણીમાં સ્પષ્ટ બદલાવ દેખાઈ રહ્યો […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમરના નિવેદન પર હોબાળો

શ્રીનગર, 11 ફેબ્રુઆરી 2026: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ હોબાળો જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાસેથી તેમના વિરુદ્ધ કરવામાં આવેલી “અસંસદીય” ટિપ્પણી બદલ માફી માંગી અને પછી વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્મા ઉભા થયા અને માંગ કરી કે ગૃહના […]

શાહિદ આફ્રિદીનું રોહિત અને વિરાટ વિશેનું નિવેદન સરહદ પારથી આવ્યું

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટન શાહિદ આફ્રિદીનું સ્પષ્ટ કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2027ના ODI વર્લ્ડ કપ સુધી ચોક્કસપણે રમવું જોઈએ. તેમણે રોહિત અને વિરાટને ODI ટીમમાંથી બાકાત રાખવાના પ્રયાસો પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ છે. તેમણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ નિશાન […]

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ચિદમ્બરમે કહ્યું કે વડા પ્રધાનના તેમના પરના આરોપો “સંપૂર્ણપણે ખોટા અને કાલ્પનિક” છે. વડા પ્રધાનના કથિત નિવેદનને ટાંકીને ચિદમ્બરમે કહ્યું, “હું માનનીય વડા પ્રધાનના શબ્દો ટાંકી રહ્યો છું, … એ કહ્યું છે કે ભારત 26/11 પછી બદલો […]

પીએમ મોદીએ કાશ્મીરને ચેનાબ પુલ અને વંદે ભારતની ભેટ આપી, પહેલગામ આતંકવાદી હુમલા અંગે નિવેદન આપ્યું

પહેલગામ આતંકવાદી હુમલા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પહેલી વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ‘ચેનાબ પુલ’નું ઉદ્ઘાટન કર્યું અને તેને દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ હાથમાં ત્રિરંગો લઈને ચેનાબ બ્રિજ પર ચાલીને પાકિસ્તાનને ચોંકાવી દીધું. પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને […]

સંભવિત પ્રતિબંધોમાં રાહત અંગે ટ્રમ્પએ આપેલા નિવેદનને સીરિયાનું સમર્થન

સીરિયાના વિદેશી અધિકારીઓએ દમાસ્કસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને સંભવિત રીતે હટાવવા અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ટિપ્પણીનું સ્વાગત કર્યું, અને આ ટિપ્પણીઓને સીરિયન લોકોના દુઃખને દૂર કરવા તરફ એક પ્રોત્સાહક પગલું ગણાવ્યું. વિદેશી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધો, જે મૂળરૂપે ભૂતપૂર્વ સરકાર પર લાગુ કરવામાં આવ્યા હતા, હજુ પણ “સીરિયન લોકો […]

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગેના એક નિવેદનથી ડેવલપર કોમ્યુનિટીમાં ફફડાટ

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ડેવલપર સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. ઝુકરબર્ગે કહ્યું છે કે આગામી 12 થી 18 મહિનામાં, કંપનીના લામા પ્રોજેક્ટ માટેનો મોટાભાગનો કોડ એઆઈનો ઉપયોગ કરીને લખવામાં આવશે. તેમનું માનવું છે કે AI માત્ર એક સરેરાશ એન્જિનિયર જેવું પ્રદર્શન કરી રહ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં ટોચના કોડર્સ […]

ચીન આપણુ દુશ્મન ન હોવાના સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા સેમ પિત્રોડાએ એક મોટો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે ચીન તરફથી ખતરો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમનું કહેવું છે કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. પિત્રોડાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે […]

દેશમાં અનામત માથાનો દુઃખાવો બની ગયું છે, ભાજપના મહિલા નેતાના નિવેદનથી વિવાદ

ભાભરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં મહિલા નેતાનું વિવાદાસ્પદ વિધાન વોટ બેન્કની નીતિને લીધે અનમત દુર કરી શકતાં નથીઃ નૌકાબેન પ્રજાપતિ વિરોધ થતાં મહિલા નેતાએ ફેરવી તોળ્યું, આ મારૂં વ્યક્તિગત નિવેદન છે  પાલનપુરઃ ઉત્સાહમાં આવીને કરાતો વાણી વિલાસ પક્ષને અને વ્યક્તિને પોતાને પણ ભારે પડતો હોય છે. જિલ્લાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના […]

મેટાએ માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી

મેટાના ભારત અને દક્ષિણ એશિયા માટેના પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલે, સોશિયલ મીડિયા પર માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી છે. ઝુકરબર્ગે ખોટો દાવો કર્યો હતો કે,’કોવિડ 19 પછી યોજાયેલી ચૂંટણીઓમાં, ભારત સહિત ઘણા દેશોમાં સરકારો સત્તા પરથી બહાર કરી દેવામાં આવી હતી.’ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિવનાથ ઠુકરાલે ભારતને મેટાના નવીનતાઓ માટે એક મહત્વપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code