1. Home
  2. Tag "Statement"

પન્નુ હત્યા કેસ પર PM મોદીનું પહેલીવાર નિવેદન આવ્યું સામે

દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક ભારતીયની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું.” વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો આપણા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા […]

પાકિસ્તાને પરમાણુ હથિયારો મામલે દુનિયાને ડરાવવુ જોઈએઃ પાક.ના સંરક્ષણ વિશ્લેષકનું ચોંકાવનારુ નિવેદન

નવી દિલ્હીઃ આતંકીઓનું પાલનહાર ગણાતુ પાક્સિતાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, બીજી તરફ પીએમ શરીફ મદદ માટે વિવિધ દેશો પાસે હાથ લાંબા કરી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાન પાસેના પરમાણુ બોમ્બની અમેરિકા સહિતના દુનિયાના વિવિધ દેશોને ચિંતા છે. ત્યારે પાકિસ્તાનમાં એક સંરક્ષણ વિશ્લેષકનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. સંરક્ષણ વિશ્લેષકે કહ્યું કે, પાકિસ્તાન પાસે […]

પુલવામા હુમલા અંગે દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું, BJPના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

નવી દિલ્હીઃ પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો શ્રદ્ધાંજલી પાઠવી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે ગુપ્તચર એજન્સીને કારણે ભૂલ થયાનું નિવેદન આપ્યું હતું. દિગ્વિજયસિંહના નિવેદનના પગલે મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે, બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ તથા અન્ય ભાજપના નેતાઓએ દિગ્ગીરાજા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પુલવામા હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ […]

મારો ધર્મ હિન્દુ છે અને ભારત મારો ધાર્મિક-સાંસ્કૃતિક વારસોઃ ઋષિ સુનકનું નિવેદન વાયરલ

નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે જ હશેઃ જીતુ વાઘાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ દ્વારા હજુ સત્તાવારરીતે મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ તો ઉત્સાહમાં આવીને જાહેરાત કરી હતી કે, વર્ષ 2023 બાદ પણ મુખ્યમંત્રી […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

રાજસ્થાન વિધાનસભામાં બળાત્કાર કેસ મુદ્દે મંત્રીના નિવેદનથી વિવાદ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે રાજસ્થાન “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે” કારણ કે તે “પુરુષોનું રાજ્ય છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે.” શાંતિ ધારીવાલે રાજસ્થાન વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “બળાત્કારના […]

ભારતના સીડીસી બિપિન રાવતના આ નિવેદનથી ચીન ભડક્યું, આ જવાબ આપ્યો

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના નિવેદનથી ચીન ભડક્યું સીડીસી બિપિન રાવતે ચીન તરફથી સતત ખતરો હોવાનું કહ્યું હતું ચીને આ નિવેદનને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યું નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે અને હવે આ વચ્ચે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના નિવેદનથી ચીન ભડક્યું છે. ચીફ ઑફ […]

કોરોના કાળમાં તબીબોએ 1800 કરોડ ખંખેરી લીધાના યોગેશ પટેલના આક્ષેપ સામે તબીબોમાં રોષ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અને પૂર્વમંત્રી યોગેશ પટેલે કોરોનાના કાળ દરમિયાન ડોક્ટરોએ દર્દીઓ પાસેથી 1800 કરોડ ખંખેરી લીધા હોવાની કરેલી ટિપણીનો તબીબી આલમે વિરોધ કર્યો છે. મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા યોગેશ પટેલના નિવેદન મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો કરીને તબીબ અને દર્દી વચ્ચેના સમન્વયને તોડવાનો પ્રયાસ ગણાવ્યો […]

નારાજીનામા બાદ સિદ્વુનો પ્રથમ વીડિયો સંદેશો, ‘હક્ક-સત્ય માટે લડતો રહીશ’

નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદથી રાજીનામું આપ્યા બાદ પહેલું નિવેદન સામે આવ્યું તેઓ સત્ય અને હક્કની લડાઇ લડતા રહેશે: નવજોત સિંહ સિદ્વુ હું કોઇ અંગત લડાઇ નથી લડ્યો. મારી લડાઇ મુદ્દાઓની છે નવી દિલ્હી: પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદથી ગઇકાલે નારાજીનામું આપ્યું હતું. આ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code