1. Home
  2. Tag "statistics"

શું સોશિયલ મીડિયા સંબંધોમાં વિલન બની રહ્યું છે, શું કહે છે આંકડા?

આજના ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. તે માત્ર લોકોને જોડવાનું માધ્યમ નથી, પરંતુ કેટલીકવાર સંબંધોમાં તિરાડ પણ લાવે છે. ભારત જેવા દેશમાં જ્યાં લગ્નને પવિત્ર સંગમ માનવામાં આવે છે, ત્યાં છૂટાછેડાનો વધતો દર ચિંતાનો વિષય બની રહ્યો છે. સવાલ એ થાય છે કે શું છૂટાછેડા માટે ખરેખર સોશિયલ મીડિયા […]

પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર અને ટુ-વ્હીલરના વેચાણમાં ત્રણ ટકાનો વધારો, FADAએ જાહેર કર્યા આંકડા

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025 ના જૂન ક્વાર્ટરમાં વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થયો છે. જેમાં ટ્રેક્ટર સિવાયના તમામ સેગમેન્ટમાં વધારો નોંધાયો છે. કુલ મિલાવીને, એપ્રિલ-જૂનના સમયગાળામાં છૂટક વેચાણ વધીને 61,91,225 યુનિટ થયું હતું. જે નાણાકીય વર્ષ 2024 ના સમાન ત્રિમાસિક ગાળામાં 56,59,060 યુનિટ હતું. […]

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ પર પહોંચશે ખર્ચનો આંકડો, એક મત પાછળનો ખર્ચ અંદાજે 700 રૂપિયા

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની આશા છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા મોટા ભાગના નાણાં ગ્રામીણ વિસ્તારોમાં જવાના છે. એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ખર્ચના લગભગ 35 ટકા માત્ર પ્રચાર અને પ્રસાર પર ખર્ચવામાં આવ્યા હતા. એક વોટ પાછળ લગભગ 700 રૂપિયાનો […]

ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્રમાં સૌથી વધારે આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી 30 ટકા પ્રશ્નો પૂછાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં હવે બે પ્રકારે પેપર લેવાનો નિર્ણય કરાયો છે ત્યારે બોર્ડ દ્વારા ગણિત -બેઝિક પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાયું છે જે મુજબ સરળ ગણિતની પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો હશે તે વિદ્યાર્થીઓને ધો.10ના ગણિતના પાઠ્યપુસ્તકના અંતિમ બે પ્રકરણ આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી કુલ 24 ગુણના પ્રશ્નો પુછાશે. કુલ […]

શિક્ષકોની ભરતીમાં આંકડાશાશ્ત્ર, તત્વજ્ઞાન અને ભૂગોળના ક્વોલિફાઈડ પુરતા ઉમેદવારો ન મળ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતી જાય છે. બીજીબાજુ ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં શરૂ કરાયેલી શિક્ષકોની ભરતીમાં આંકડાશાસ્ત્ર વિષય માટે ક્વોલિફાઇડ ઉમેદવારો ન મળતાં 230 ખાલી જગ્યા સામે માત્ર 20 ઉમેદવારોની જ ભરતી થઈ શકી છે. આ સાથે જ તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ખાલી સીટ્સ સામે ક્વોલિફાઇડ […]

કોરોનામાં મૃત્યુ થયેલાના આંકડા છૂપાવવામાં આવતા નથીઃ પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. જોકે હજુ પણ સ્મશાનગૃહોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ‘સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code