1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિને ઉજવાશે, એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે

વડોદરાઃ  લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જ્યંતી છે. કેવડિયા ખાતે વિસ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશના અનેક પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ […]

PM મોદી હવે 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપશે

વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીની મુલાકાતે આવવાના હતા. તેમના હસ્તે ઉદ્ધાટનો અને અનેક કાર્યક્રમો યોજાવવાના હતા. પણ સૂત્રોમાંથી મળેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા પરેડમાં હાજર નહીં રહે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે, વડાપ્રધાન […]

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ બંધ રહેવા પાછળનું આ છે કારણ કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અધિકારીઓની મનમાનીથી પ્રવાસીઓ પરેશાનઃ ભાજપના સાંસદે કર્યો આક્ષેપ

ભરૂચઃ  સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે નિયમોના બહાને અધિકારીઓ મનમાની અને દાદાગીરી કરી રહ્યાં હોવાથી ટુરિસ્ટ પરેશાન થતાં હોવાની ફરિયાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. તેમણે કહ્યું હતું કે જો આવી મનમાની દૂર નહીં થાય તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ફરિયાદ કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે સરકારના અધિકારીઓની મનમાનીથી પ્રવાસીઓ પણ પરેશાન થઈ રહ્યાનો […]

સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચીફ મેનેજર અને અધિક કલેક્ટર ડૉ. સંજય જોષીની મસુરીના IAS ટ્રેેનિંગ એકેડમીના પ્રોફેસર તરીકે નિમણૂક

બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતનું ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેંનેજર અને અધિક કલેકટર ર્ડા. સંજય જોષીની મસુરી ખાતે આવેલ IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણૂક કરાઇ રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર ર્ડા. સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી અમદાવાદ: ગુજરાત સરકારના અધિક કલેકટર ડૉ. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી […]

ગુજરાત ડિફેન્સ એક્સપોના વર્ષ 2022ના 12માં સંસ્કરણનું બનશે યજમાન, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

વર્ષ 2022ના ડિફેન્સ એક્સપોનું ગુજરાત બનશે યજમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેથી કરી જાહેરાત વર્ષ 2022માં તા. 10 થી 13 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે એક્સપો નવી દિલ્હી: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડિફેન્સ એક્સપોના વર્ષ 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ બોટિંગ કરી શકે તે માટે સરોવરમાં નર્મદાના નીર ઠલવાયા

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોની હાલત સૌથી કફોડી બની છે. ખેડુતો સિંચાઈનું પાણી આપવાની માગ કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પીવાના પાણીને અગ્રતા આપીને સિંચાઈનું પાણી આપવાની ના પાડી દીધી હતી. તમામ જળાશયોમાં પીવાના પાણી માટેનો જથ્થો રિઝર્વ રાખવાની સુચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે બીજીબાજુ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક નર્મદા નદીમાં પ્રવાસીઓના બોટિંગ […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ સોશિયલ મીડિયા પરથી બુક કરાવવા જતાં પ્રવાસીને 3 લાખ ગુમાવ્યા પડ્યા

વડોદરાઃ ઘણી ફેક વેબસાઈટ્સ એવી હોય છે કે બુંકિંગ કરવાની સાથે જ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતાં હોય છે. સાયબર ક્રાઈમ કરનારા જુદી જુદી તરકિબો અપનાવીને છેતરપિંડી કરતા હોય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરતાં ત્રણ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રવાસીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દેતાં ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પોલીસના સ્વાંગમાં ધૂંસતા યુવાનો પકડાયા

કેવડિયાઃ દેશ-વિદેશના પ્રવાસીઓ માટેનું માનીતું સ્થળ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાજ-બરોજ હજારો પ્રવાસીઓ આવતા હોય છે. દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોય છે. ત્યારે સોમવારે  પોલીસનો નકલી ડ્રેસ પહેરીને સ્ટેચ્યુના પરિસરમાં  ઘુસવા જતા કેટલાક યુવાનોનો ભાંડો ફૂટ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘુસવા જતા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા શનિ-રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા

વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે તમામ નિયંત્રણો હળવા કર્યા છે. સાથે પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવતા રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓના ભીજ જોવા મળી રહી છે. કોરોનાના ત્રીજા વેવની શક્યતા હોવા છતા લોકો કોઈ દરકાર લેતા નથી. કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ફરવાનું સ્થળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code