1. Home
  2. Tag "Std-10 and 12"

CBSE એ ધો-10 અને 12નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, જાણો શું કરાયો ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે ધો-10 અને 12ના વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમની જાહેરાત કરી છે. જે તા. 1લી એપ્રિલથી લાગુ થશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નવા પડકારો સામે તૈયાર કરવાની સાથે તેમના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. સીબીએસઈએ તમામ સ્કૂલોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ નવા અભ્યાસક્રમને પોતાના […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધાવાનો નિર્ણય

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020  અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં, ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની […]

ગુજરાતઃ ધો-10 અને 12ની પરીક્ષાના પરિણામ માટે બોર્ડે તૈયારીઓ શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે માર્ચ-2022માં ધો-10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડની પરીક્ષામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા. હાલ બોર્ડ દ્વારા પેપર મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન મે તથા જૂન મહિનામાં બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, હજુ સુધી પરીણામ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં […]

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 78 લાખમાંથી 60 લાખ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. ધો-10માં 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત સમય અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી. તેમજ હાલ ઉત્તરવહીની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. લગભગ 78 લાખ ઉત્તરવહી પૈકી […]

CBSE ધો-10 અને 12ની પરીક્ષા મુદ્દે મહત્વનો નિર્ણય, સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની ધો-10 અને 12ની ટર્મ-2ની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે. જેને લઈને CBSE દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં એક વાર યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બે ટર્મ પોલીસી નાબુદ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 26મી એપ્રિલથી […]

ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા 122 કેદીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 28મી માર્ચથી લેવાનારી  ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ધો. 10 અને 12ની પરીક્ષા રાજ્યભરમાંથી 122 જેટલા જેલના કેદીઓ પણ આપવાના છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા […]

ધો- 10 અને 12ની તા. 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ફ્રી ટ્રોલ નંબર શરૂ કરાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 28મી માર્ચથી લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષા માટે ટ્રોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરવાથી વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ મળી શકશે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ […]

ધો. 10 અને 12માં CBSEની જેમ સિલેબર્સમાં ઘટાડો કરવા શિક્ષકોએ કરી માગ

અમદાવાદઃ ગુજરાતમાં ધો.10 અને 12ના વર્ગોમાં નિયમિત ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. વેકેશન પૂર્ણ થયા બાદ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ વખતે શાળાઓમાં શિક્ષણ કાર્ય મોડુ શરૂ થયું હતું. એટલે શૈક્ષણિક કેલેન્ડર મુજબ શિક્ષણ કાર્ય થઈ શક્યું નથી. એટલે સીબીએસઈની જેમ સિલિબર્સ ઘટાડવાની માગ ઊઠી છે. સીબીએસઇએ સ્કૂલો શરૂ થતાની સાથે […]

દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં ધો. 10 અને 12ના પરીક્ષાનાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની માર્ચ-2022માં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ માસમાં દિવાળી વેકેશન પછી શરૂ કરાશે. તે પહેલાં તમામ શાળાના સંચાલકોએ શાળાનું રજિસ્ટ્રેશન, શિક્ષકોનું રજિસ્ટ્રેશનની કામગીરી બોર્ડની વેબસાઇટ ઉપર કરવાનો શિક્ષણ બોર્ડના સચિવે આદેશ […]

અમદાવાદઃ ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન મુદ્દે આંદોગનના માર્ગે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસપ્રમોશનની માંગણી કરવામાં આવી રહી છે. જો કે, સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાતા હવે વિદ્યાર્થીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.  અમદાવાદના ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code