1. Home
  2. Tag "std-10"

ધો.10માં ઓછું પરિણામ લાવનારી ગ્રાન્ટેડ શાળાઓની યાદી તૈયાર, 1200 શાળાઓની ગ્રાન્ટ કપાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે. રાજ્યમાં 212 શાળાઓ તો એવી છે કે જનું ધો, 10નું પરિણામ ઝીરો ટકા રહ્યું છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા 30 ટકાથી ઓછું પરિણામ હશે તેવી ગ્રાન્ટડ […]

ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ  થયા છે. અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. જેના માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના મહત્વના વિષયમાં સામાન્ય જ્ઞાન કે તેથી ઓછુ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજો મહિનાઓ સુધી બંધ રહી હતી. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે અસર પડી છે. દરમિયાન રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ધો-10ના વિદ્યાર્થીઓ ગણીત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં નબળા હોવાનું સામે આવ્યું છે. વિજ્ઞાનમાં 96 ટકા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્ય કે તેથી નીચું […]

ગુજરાત બોર્ડના ધોરણ 10માં બેઝિક ગણિતને લીધે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાવામાં આવ્યું હતું હવે ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ધો.12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા વધારે આવ્યું છે. જ્યારે ધોરણ 10નું પરિણામ પણ ગત વર્ષ કરતા ઊંચુ આવશે એ નક્કી છે, કારણ કે, મોટાભાગના […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહના લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

28મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધો-12 વિજ્ઞાનપ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ વિદ્યાર્થીઓની સલામતિને લઈને તંત્ર સતર્ક અમદાવાદઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગ્રીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય […]

ધો.10માં ગ્રેસિંગથી પાસ થયેલા ડિપ્લામા ઈજનેરીમાં પ્રવેશ માટે માત્ર 295 વિદ્યાર્થીઓ જ ઉત્સુક

અમદાવાદ : રાજ્યમાં ડિપ્લામા ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહી હતી તેથી ધો. 10માં ગ્રેસિંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ધો.10ના ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓને પણ લાયક કરવાની સરકારે મંજૂરી આપ્યા બાદ ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી 5300થી વધુ બેઠકો […]

ધો.10માં ગ્રેસિંગ માર્કસ મેળવેલા વિદ્યાર્થીઓ પણ હવે ડિપ્લામાં પ્રવેશ મેળવી શકશે

ભાવનગર : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે શહેર અને જિલ્લાના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. દરમિયાન શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી હતી. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય […]

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. બોર્ડે ધો.10,12ની પરીક્ષા લીધી નથી એટલે ફી પાછી આપોઃ વાલી મંડળ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે ગત વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા લઈ શકાઈ નહતી. પણ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને પરિણામ બાદ જે વિદ્યાર્થીઓને પરિણામમાં અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં પણ આવી હતી. હવે વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજ સહિત પરત કરવાની માગણી કરી હતી. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે […]

ગુજરાતઃ ધો-10 રિપીટરોનું પરિણામ જાહેર, માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10ની રિપીટર્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ પૈકી માત્ર 30 હજાર જેટલા જ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. ધો-10નું રિપીટરનું 10.04 ટકા જ પરિણામ જાહેર થયું હતું. માર્કશીટ માટે શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે ધો-10માં રિપીટરની પરીક્ષા આપવા માટે 3.26 લાખ […]

ગુજરાતઃ ધો-10ના રીપીટર વિદ્યાર્થીઓનું બુધવારે જાહેર થશે પરિણામ

બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરાશે માર્કશીટ સ્કૂલમાંથી આપવામાં આવશે તાજેતરમાં જ ધો-12નું પરિણામ કરાયું જાહેર અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ મોકુફ રાખવામાં આવી હતી. તેમજ તેમને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને ધો-12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી હતી. આવતીકાલે શિક્ષણ બોર્ડ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code