1. Home
  2. Tag "STONE PELTING"

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

ઉત્તરાખંડઃ તોફાનીઓએ ભારે પથ્થરમારાની સાથે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તોફાની ટોળાએ પોલીસ અને દબાણ દૂર કરવા ગયેલી તમનપા તંત્રની ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ અનેક વાહનોને આગ ચાંપી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા પોલીસ કર્મચારીએ સમગ્ર બનાવ અંગે પોતાની આપવિતી જણાવી હતી. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે ફાટી નીકળેલી હિંસાને કારણે ઘણું નુકસાન થયું છે. આગચંપી, તોડફોડ, […]

વડોદરાના પાદરામાં રામજીની શોભાયાત્રામાં તોફાનીઓએ કર્યો પથ્થરમારો, તંગદીલી ફેલાઈ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનગરી અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ગુજરાતમાં ઠેર-ઠેર દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ સ્થળો ઉપર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરાના પાદરા તાલુકામાં રામમય વાતાવરણમાં કાંકરિચાળાની ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા […]

ખેરાળુમાં ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસે 15 શખસોની કરી અટકાયત

મહેસાણાઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે ગુજરાતભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. નાના-મોટા શહેરોમાં ભગવાન શ્રીરામની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના ખેરાળુના બેલીમ વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બનતા પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટિયરગેસના 10 શેલ છોડ્યા હતા, આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

ઓડિશામાં રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો, એક્ઝિક્યુટિવ ક્લાસની બારીના કાચ તૂટ્યાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેન અને અન્ય સુપરફાસ્ટ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટનામાં વધારો થયો છે. આવી ઘટના અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. દરમિયાન ઓડિશામાં રાઉરકેલા-પુરી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની […]

વડોદરાના મંજુરસ ગામે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે જુથો બાખડી પડતા પથ્થરમારો

વડોદરા: વડોદરા સાવલીના મંજૂસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથો બાખડી પડતા અને પથ્થરમારો થતાં વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે મંજુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. […]

ઠાસરાઃ ભગવાન શિવજીની નિકળેલી યાત્રા ઉપર તોફાનીઓનો ભારે પથ્થરમારો, પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ છે, દરમિયાન આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસ પર્વ ઉપર રાજ્યભરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખેડા જિલ્લાના ઠાકરામાં ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શિવજીની સવારી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારામાં પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ પથ્થરમારાની ઘટનાઓ ઉપર લાગ્યો પૂર્ણવિરામ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ થયાને આજે પમી ઓગસ્ટના રોજ ચાર વર્ષ પૂર્ણ થયાં છે. આ ચાર વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસના અનેક કાર્યો થયાં છે. બીજી તરફ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધરીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. બીજી તરફ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. ચાલુ વર્ષ […]

હરિયાણામાં VHPની યાત્રા પર પથ્થરમારો, બે હોમગાર્ડના મોત, સ્થિતિ સ્ફોટક, અનેક વાહનોને સળગાવી દેવાયા

નવી દિલ્હીઃ  હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન  સ્થિતિ વણસતા ગોળીબાર અને પથ્થરમારો અને આગ લગાડવાના બનાવો બન્યા હતા. આ બનાવમાં બે હોમગાર્ડના મોત નિપજ્યા હતા.જ્યારે બે પોલીસ અધિકારીઓ ગંભીરરીતે ઘવાયા હતા. પરિસ્થિતિ સ્ફોટક બનતા ઈન્ટરનેટ બંધ કરીને ત્રણ જિલ્લામાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. દરમિયાન સળગતા વાહનો અને ધુમાડાના […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હિન્દુઓને બનાવાયા નિશાનઃ મકાનો ઉપર કરાયો પથ્થરમારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર લઘુમતી હિન્દુઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર પુંછ જિલ્લામાં મોડી રાતે કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુ પરિવારના મકાનો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેમજ પીડિતોએ પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. જો કે, પથ્થર કોણે અને કેમ ફેંક્યાં હતા તે જાણી શકાયું ન હતું. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code