1. Home
  2. Tag "Struggle"

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત નહીં કરાય તો શૈક્ષિક સંઘ આંદોલન કરશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંધવારી ભથ્થુ આપવામાં આવતું હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરે ત્યાર બાદ મહિનામાં જ ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હતી. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે સમયાંતરે બે વખત મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું […]

ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોની ચાલતી લડત, છતાં કોઈ ઉકેલ નહીં

અમદાવાદઃ  ગુજરાતમાં સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. અને ગાંધીનગરમાં તો જાણે આંદોલનની મોસમ ખીલી ઊઠી હોય તેમ વિવિધ કર્મચારી સંગઠનો,પૂર્વ સૈનિકો,  ખેડુતો વગેરે સમયાંતરે ઘરણા, પ્રદર્શન અને દેખાવો કરી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રીઓની કમિટી બનાવી છે. અને કર્મચારીઓના ગણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ […]

ગુજરાત સરકાર સામે કિસાન સંઘે મોરચો માંડ્યો, ખેડુતોની રેલી યોજીને લડતના મંડાણ કર્યા

ગાંધીનગરઃ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પડતર પ્રશ્નો અંગે છેલ્લા ઘણા સમયથી રજુઆતો કરવામાં આવી છે. છતાં ભાજપની કિસાન પાંખનું જ ભાજપની સરકાર સાંભળતી નથી. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા હવે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ખેડુતોની રેલી યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉમટી પડ્યા હતા. ભારતીય કિસાન સંઘ દ્વારા  છેલ્લાં ઘણાં વખતથી […]

ગુજરાતમાં આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ’ની મથામણ

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ યોજવામાં આવી રહી છે. ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું હોવા છતાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારથી ભાજપને ચિંતા પેઠી છે. […]

સંઘર્ષ .. સેવા ..સત્યતા ..સાધના..સમરસતાના મહામાનવ : ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા ઇસ.૧૮૦૦, ૧૯૦૦ ની સાલમાં આપણું રાષ્ટ્ર નાતજાત ઊંચનીચ સ્પૃશ્ય અસ્પૃશ્યની માનસિક અને સામાજિક ગંદકીથી ખદબદી રહ્યું હતું અને આ કારણોથી જ બીજા દેશની પ્રજાને  આપણા દેશ પર રાજ કરવું એકદમ સરળ બન્યું ! પણ આપણા સદ્ભાગ્ય એ રહ્યા કે ” તમસો મા જ્યોતિર્ગમય” મા ઝળહળતી આપણી ભૂમિએ સમયે સમયે એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code