1. Home
  2. Tag "Students"

ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને વિવેચનાત્મક વિચારસરણી, નૈતિક આચરણ અને જીવનભર શિક્ષણ અપનાવવા હાકલ કરી

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને વિવેચનાત્મક રીતે વિચારવા, નૈતિક રીતે કાર્ય કરવા અને જીવનભર શિક્ષણ મેળવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટીના 35મા દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આ ટિપ્પણી કરી હતી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને સ્થિતિસ્થાપકતા જાળવવા, નિષ્ફળતાઓમાંથી શીખવા અને મૂલ્યોમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે સહાનુભૂતિ વિના […]

મહેસાણામાં યોજાયું ‘પેરેન્ટિંગ ફૉર યંગ CEOs’ પર વિશેષ સેશન

વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસુ લીડર બનાવવા અપાયું માર્ગદર્શન મહેસાણા, 13 એપ્રિલ, 2026: ‘Parenting for Young CEOs આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓના ઘડતર અને તેમને ભવિષ્યના સફળ નેતા (Leader) બનાવવા માટે ‘ધ યંગ સીઈઓ ક્લબ’ (The Young CEO Club) દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Parenting for Young CEOs’ વિષય હેઠળ યોજાયેલા આ સેશનમાં વાલીઓને આધુનિક પેરેન્ટિંગની […]

ઉઝબેકિસ્તાનમાં ડોક્ટર બનવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી 8 પોઈન્ટની ચેકલિસ્ટ

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: વિદેશમાં જઈને ડોક્ટર બનવાનું સપનું જોઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉઝબેકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે એક અત્યંત મહત્વની એડવાઈઝરી (સૂચના) જાહેર કરી છે. તાજેતરમાં મેડિકલ યુનિવર્સિટીઓ અને એડમિશન એજન્ટો વિરુદ્ધ મળેલી ગંભીર ફરિયાદોને પગલે દૂતાવાસે વિદ્યાર્થીઓને કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની માન્યતા અને નિયમોની ઝીણવટભરી તપાસ કરવા તાકીદ કરી […]

નેપાળઃ જેન-ઝી આંદોલનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારને મળી સરકારી નોકરી

કઠમંડુ, 30 માર્ચ 2026: નેપાળની બાલેન્દ્ર શાહ (બાલેન) સરકારે, ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ જેન-જી ચળવળ દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 27 વિદ્યાર્થીઓના પરિવારોને સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી તરત જ, તે બધાને વીજળી વિભાગમાં નોકરીઓ ઓફર કરવામાં આવી હતી. બાલેન સરકારના આ નિર્ણય બાદ, મૃતક વિદ્યાર્થીઓના તાત્કાલિક પરિવારના સભ્યોને વીજળી વિભાગમાં […]

રાહુલ ગાંધી હવે ઉત્તર-પૂર્વના વિદ્યાર્થીઓને આપશે આત્મરક્ષાની તાલીમ

નવી દિલ્હી, 14 માર્ચ 2026: દેશના વિવિધ ભાગોમાં ઉત્તર-પૂર્વ ભારતના વિદ્યાર્થીઓ સાથે થતી હિંસા અને ભેદભાવની ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નવી પહેલ કરી છે. રાહુલ ગાંધી હવે નોર્થ ઈસ્ટના વિદ્યાર્થીઓને આત્મરક્ષા માટે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છે. આ તાલીમ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શારીરિક રીતે સક્ષમ બનાવવાની સાથે તેમનામાં એવો […]

ગુજરાત યુનિ.માં પપેટ કળાનો વર્કશોપ: વિદ્યાર્થીઓએ ‘બા અને બાપુ’ પપેટ શો દ્વારા દાંડી યાત્રાની સ્મૃતિ તાજી કરી

અમદાવાદ, 12 માર્ચ 2026: ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગ દ્વારા સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ માટે ‘સમૂહ સંચારના માધ્યમ તરીકે પપેટ’ વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ સમૂહ સંચારમાં પપેટ (કઠપૂતળી) ની ભૂમિકા સમજવાની સાથે વિવિધ પ્રકારના પપેટ બનાવવાની કળા શીખી હતી. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓ દ્વારા બે […]

ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન

[અલકેશ પટેલ] અમદાવાદ, 10 માર્ચ, 2026 – Translation workshop શહેરની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી દિવસોમાં અનુવાદની કાર્યશાળા – વર્કશોપનું આયોજન થયું છે. કાર્યશાળામાં શહેર અને રાજ્યના પ્રતિષ્ઠિત વરિષ્ઠ અનુવાદકો અને ભાષા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનુવાદમાં રસ ધરાવતા પ્રાધ્યાપકો અને અન્ય નાગરિકોને અનુવાદ પ્રક્રિયા તથા તેની સાથે સંકળાયેલી અન્ય બાબતો […]

પરીક્ષા પે ચર્ચા: નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિના બીજા એપિસોડમાં કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુના વિદ્યાર્થીઓની ઉર્જા અને જિજ્ઞાસાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા એપિસોડની શરૂઆતમાં  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વખતે કાર્યક્રમ કંઈક અલગ અને ખાસ છે. ઘણા વિદ્યાર્થીઓએ મને […]

પરીક્ષા પે ચર્ચા: પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યો અમૂલ્ય મંત્ર

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક અમૂલ્ય મંત્ર આપતા જણાવ્યું કે, દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી શૈલી મુજબ જ અભ્યાસ કરવો જોઈએ. તેમણે ટકોર કરી હતી કે સલાહ સૌની સાંભળવી, પણ ફેરફાર ત્યારે જ કરવો જ્યારે તમને […]

જૈનોને બદનામ કરવાનો એક અમેરિકી યુનિવર્સિટીનો પ્રયાસઃ જાણો શું છે મામલો?

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નવો વિવાદ: શું વિદ્યાર્થીઓ જમવાના પૈસા બચાવવા ‘જૈન’ હોવાનો દાવો કરી રહ્યા છે? સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાઃ 3 ફેબ્રુઆરી, 2026 – An American university’s attempt to defame Jains અમેરિકામાં કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડસ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હાલ જૈન સમુદાય સંદર્ભે વિવાદનું કેન્દ્ર બની છે. કેમ્પસની એક એવી વાત યુનિવર્સિટીની બહાર સુધી ફેલાઈ છે જેને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ધાર્મિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code