1. Home
  2. Tag "Students"

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને મોટો ઝટકો,ટ્રુડો સરકારે વર્ક પરમિટ વધારવા પર લગાવી રોક

દિલ્હી: કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટ્રુડો સરકારે વર્ક પરમિટ વધારવા પર રોક લગાવી દીધી છે. વર્ક પરમિટ 31 ડિસેમ્બર પછી લંબાવવામાં આવશે નહીં. આ નિર્ણય બાદ કેનેડાના કુલ 23 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. કેનેડા સરકારે કેનેડા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ લંબાવવાનો ઇનકાર કર્યો છે. હાલમાં લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પોસ્ટ […]

શાળાઓમાં વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર, ગરમ કપડાં પહેરી શકશે, સ્કૂલોની મનમાની નહીં ચાલે,

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. ઠંડીથી બચવા શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરીને આવતા હોય છે. ત્યારે કેટલીક શાળાઓ નક્કી કરેલા યુનિફોર્મના કલર મુજબ સ્વેટર પહેરીને આવવાની ફરજ પાડી રહ્યા હતા. આ અંગેની ફરિયાદો ઉઠતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ […]

ઈઝરાયલ ઉપર હુમલોઃ પેલેસ્ટાઈનના સમર્થનમાં અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિરોધીએ રેલી યોજી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેની ભારત સહિતના દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશની જાણીતી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપના સાંસદ સતીશ ગૌતમે વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને પોલીસ પાસે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો […]

ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ,વિદ્યાર્થીઓ શોધી શકે છે અન્ય વિકલ્પ

દિલ્હી: ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વિદ્યાર્થીઓ પણ કેનેડા જવાનુ ટાળીને અન્ય દેશો તરફ નજર કરી રહ્યા છે. જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીને કેનેડા જવામાં સંકોચ હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંજવણ હોય તો તે આ દેશો વિશે જરૂર વિચારી શકે છે. જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 2 […]

વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી

રાજકોટ : રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું  હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન […]

શિક્ષણ સહાય યોજનાઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે. જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના […]

યોગી સરકારનો મોટો નિર્ણય – ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપશે

યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો  ગરીબ વિદ્યાર્થીઓ-તેમના વાલીઓને થશે મોટી રાહત  ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપશે મફત પુસ્તકો લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણા ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત થશે. ખરેખર સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મફત પુસ્તકો આપવામાં આવશે. […]

તોફ્રાગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં પણ આગળ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તાફ્રોગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં અનેક સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે. આ કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં વહેલી પરોઢે 4.50 કલાકે વિદ્યાર્થિનીઓની સવાર પડે છે. દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે યોગ સહિતની વિવિધ એક્ટિવીટી કરે છે. એટલું જ નહીં દિવાળી સહિતના તહેવારોની પણ ધામધૂમથી […]

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code