1. Home
  2. Tag "Students"

એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ પપેટના માધ્યમથી આરોગ્ય-સ્વચ્છતાનો સંદેશ આપ્યો

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ (NIMCJ),અમદાવાદ ના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત માધ્યમોના અભ્યાસના ભાગરૂપે પપેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો.પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પપેટ મેકિંગની કલાને સમજી હતી અને વર્કશોપના અંતે નિદર્શન પણ કર્યું હતું. પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્કશોપ દરમિયાન વિવિધ દેશોમાં પરંપરાગત માધ્યમ […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

ગુજરાતઃ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન નહીં લઈ શકે, શિક્ષકો ક્લાસરૂમમાં નહીં કરેશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક કરી હતી. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન […]

GUTSના 84 વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગાંધીનગરઃ પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વપ્રસિદ્ધ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા-ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલૉજી, નેફ્રોલૉજી, બાળ ચિકિત્સા નેફ્રોલૉજી અને ઍનેસ્થેસિયોલૉજીના ૮૪ સ્નાતકોત્તર ડૉક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના […]

‘પ્રાઈમ ફોક્સના’ વરિષ્ઠ નિર્માતા અને ડીઆઇ હેડ નિર્મલ ગાલાએ NIMCJ ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ પોસ્ટ પ્રોડક્શનના ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત નિર્મલ ગાલા સાથે ગોષ્ઠિ કરવાનો અવસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓને મળ્યો. તેઓ મુંબઈ સ્થિત ‘પ્રાઈમ ફોક્સ’ પોસ્ટ પ્રોડક્શન હાઉસના વરિષ્ઠ નિર્માતા છે. તેમણે આજના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડકશનના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ફિલ્મોમાં ડિજિટલ ઈન્ટરમિડિયેટ(DI)કઈ […]

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓએ સરકાર સામે ખોલ્યો મોરચો, CM અબ્દુલ્લાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં અનામત નીતિને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો આ અસંતોષ હવે એક મોટું આંદોલન બની રહ્યો છે. સોમવારે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગુપકર રોટ ખાતે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ અગા રૂહુલ્લા મેહદી અને અન્ય ઘણા રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો હતો. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અનામત […]

ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નહીં અપાય બઢતી

નવી દિલ્હીઃ શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. આ નિર્ણયથી, હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.જોકે, વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે. આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો […]

વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે છે, શાળાઓની મનમાની નહીં ચાલેઃ શિક્ષણમંત્રી

સરકારે અગાઉ જાહેરાત કરી હતી છતાંયે કેટલીક શાળાઓ મનમાની કરી રહી છે, ફરિયાદો મળતા શિક્ષણમંત્રીએ ફરીવાર આપી સુચના, મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે  અમદાવાદ:  ગુજરાતમાં તમામ શાળાઓમાં શિયાળાની ઠંડીમાં બાળકો ગમે તે રંગનું સ્વેટર પહેરીને આવે તો યુનિફોર્મ મુજબ સ્વેટરના કલરનો આગ્રહ ન રાખીને બાળકોએ જે રંગનું સ્વેટર પહેર્યું હોય તો ચલાવી લેવા […]

સીબીએસસી બોર્ડમાં ધો,9 અને 10માં 7.90 લાખ વિદ્યાર્થીઓએ AI વિષય પસંદ કર્યો

• ધોરણ 10 અને 12માં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ AI પસંદ કર્યો • CBSCની સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય મળ્યો રિસ્પોન્સ • 944 શાળામાં ભણાવાય છે, AI વિષય અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) ના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો. ધોરણ 11 અને 12ના […]

વિદ્યાર્થીઓની નવીનતા અને ઉત્સાહ વિશ્વના પડકારોનો ઉકેલ શોધી શકે છે : ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code