1. Home
  2. Tag "Students"

સીબીએસસી બોર્ડમાં ધો,9 અને 10માં 7.90 લાખ વિદ્યાર્થીઓએ AI વિષય પસંદ કર્યો

• ધોરણ 10 અને 12માં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ AI પસંદ કર્યો • CBSCની સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય મળ્યો રિસ્પોન્સ • 944 શાળામાં ભણાવાય છે, AI વિષય અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) ના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો. ધોરણ 11 અને 12ના […]

વિદ્યાર્થીઓની નવીનતા અને ઉત્સાહ વિશ્વના પડકારોનો ઉકેલ શોધી શકે છે : ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ આ […]

શાળાઓમાં બાળકોએ ગમે તે કલરનું સ્વેટર પહેર્યુ હોય સંચાલકો મનમાની નહીં કરી શકે

અમદાવાદના DEOએ શાળા સંચાલકોને આપી સુચના, ગણવેશ સિવાય અન્ય રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે, સંચાલકો વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો પગલાં લેવાશે અમદાવાદઃ રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો […]

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં વિદ્યાર્થીઓને તમામ સેવા વિનામૂલ્યે અપાશે

વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રજિસ્ટ્રેશન અને પાઠ્ય-પુસ્તકો અપાશે, શાળા છોડી જનારા બાળકો માટે શિક્ષણ વિભાગનું આયોજન, માર્ચ, 2024માં ઓપન સ્કૂલ અંતર્ગત 58,204 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા ભાવનગરઃ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. ઘણા બાળકો અધવચ્ચેથી જ શાળા છોડી દેતા હોય છે. આવા બાળકો ફરીવાર ઓપન સ્કૂલ દ્વારા શિક્ષણ મેળવે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં […]

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓએ વિદ્યા સહાયકોની ભરતી માટે જરૂરી સર્ટી મેળવવા લાઈનો લગાવી

વિદ્યા સહાયકોની ભરતીમાં ટ્રાયલ સર્ટી, સહિત 20 ડોક્યુમેન્ટ રજુ કરવા પડે છે, 13 હજારથી વધુ જગ્યાઓ ભરાવવાની હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, વય મર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરાયો રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 13000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી માટે અરજીઓ મંગાવાતા ટેટ અને ટાટ ઉતિર્ણ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો એકત્ર કરી […]

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. […]

અમદાવાદઃ એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી

મેક્સિકન ફૂડ અને આઇસક્રીમની પણ મોજ માણી અમદાવાદ : નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમાં તેમને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે તો સાથે-સાથે મનોરંજક પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. જેના અંતર્ગત હાલમાં સિનિયર વિદ્યાર્થીઓ હરદેવ ભાટિયા, વેણુ ત્રિવેદી, નિખિલ પંચમતિયા, રુતુ સુવા અને અન્ય વિદ્યાર્થીઓએ જહેમત લઈને […]

પાલનપુરમાં રજુઆત માટે આવેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

કૂમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના ભોજનમાં દોડકો નિકળ્યો, વિદ્યાર્થીઓ આદિજાતિ વિભાગની કચેરીને તાળાંબધી કરવા આવ્યા હતા, ભોજનની ગુણવત્તાને લઈને અગાઉ અનેકવાર રજુઆતો કરી હતી પાલનપુરઃ સરકાર હસ્તકના છાત્રાલયો અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા હલકી ગુણવત્તના ભોજનની ફરિયાદો હવે કાયમી બની ગઈ છે. પાટણમાં સરકારી કૂમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. છાત્રાલયના કીચનમાં સ્વચ્છતા […]

E- KYC ન થયુ હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ નહીં અટકે

ભારે વિરોધ બાદ શિક્ષણ મંત્રીએ  કર્યો નિર્ણય, સરકારે નિયમોમાં બદલાવ કરતાં અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત હતા ઇ-કેવાયસીની ઝંઝટને કારણે નોંધણી માટે વિદ્યાર્થીઓની કતારો લાગી હતી ગાંધીનગરઃ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર […]

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code