1. Home
  2. Tag "Students"

અમદાવાદઃ એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી

મેક્સિકન ફૂડ અને આઇસક્રીમની પણ મોજ માણી અમદાવાદ : નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમાં તેમને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે તો સાથે-સાથે મનોરંજક પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. જેના અંતર્ગત હાલમાં સિનિયર વિદ્યાર્થીઓ હરદેવ ભાટિયા, વેણુ ત્રિવેદી, નિખિલ પંચમતિયા, રુતુ સુવા અને અન્ય વિદ્યાર્થીઓએ જહેમત લઈને […]

પાલનપુરમાં રજુઆત માટે આવેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

કૂમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના ભોજનમાં દોડકો નિકળ્યો, વિદ્યાર્થીઓ આદિજાતિ વિભાગની કચેરીને તાળાંબધી કરવા આવ્યા હતા, ભોજનની ગુણવત્તાને લઈને અગાઉ અનેકવાર રજુઆતો કરી હતી પાલનપુરઃ સરકાર હસ્તકના છાત્રાલયો અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા હલકી ગુણવત્તના ભોજનની ફરિયાદો હવે કાયમી બની ગઈ છે. પાટણમાં સરકારી કૂમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. છાત્રાલયના કીચનમાં સ્વચ્છતા […]

E- KYC ન થયુ હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ નહીં અટકે

ભારે વિરોધ બાદ શિક્ષણ મંત્રીએ  કર્યો નિર્ણય, સરકારે નિયમોમાં બદલાવ કરતાં અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત હતા ઇ-કેવાયસીની ઝંઝટને કારણે નોંધણી માટે વિદ્યાર્થીઓની કતારો લાગી હતી ગાંધીનગરઃ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર […]

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]

જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, PM મોદી ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે લોકસભાની ચૂંટણી પછી ભારતમાં ઘણું બદલાયુઃ રાહુલ ગાંધી નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. દરમિયાન જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી વર્જિનિયા જશે અને અહીં વસવાટ કરતા […]

કોલકત્તામાં રેપ અને હત્યા કેસઃ વિદ્યાર્થીઓની સચિવાલય ભવન સુધી નબન્ના માર્ચ યોજશે

નવી દિલ્હીઃ કોલકાતાના આરજી કર કેસમાં પીડિત પરિવારને ન્યાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ ‘નબન્ના માર્ચ’ ના ભાગરૂપે સચિવાલયની ઈમારતને ઘેરી લેવાની જાહેરાત કર્યા પછી કોલકાતા પોલીસે સચિવાલયની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. હાવડામાં સ્થિત નબન્ના ભવન રાજ્યનું સચિવાલય છે. પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ નામના સંગઠને આ માર્ચનું આયોજન કર્યું છે. આ વિરોધને ભાજપે પણ સમર્થન આપ્યું […]

અમદાવાદની લોટસ સ્કૂલ સીલ થતાં 300 વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડાશે

લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ન ભરતા સિલિંગની કાર્યવાહી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે DEOએ લીધો નિર્ણય અમદાવાદ:  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ભરપાઈ ન કરતા બેન્ક દ્વારા શાળાનું બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી રકમ સમયસર […]

ઢાકેશ્વર મંદિર પહોંચ્યા મોહમ્મદ યુનુસ, લઘુમતી કોમના વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

લઘુમતીઓ ઉપર હુમલા રાખવા મોહમ્મદ યુનુસે આપી ખાતરી વિદ્યાર્થીઓ સાથે યુનુસે આઠ મુદ્દા ઉપર કરી ચર્ચા નવી દિલ્હીઃ બાંગ્લાદેશના હિંદુ અને લઘુમતી વિદ્યાર્થીઓ વચગાળાના પ્રશાસક મોહમ્મદ યુનુસને મળ્યા હતા. આ મીટીંગ ઢાકેશ્વરી મંદિરમાં થઈ હતી. આ દરમિયાન તેમણે જે આઠ મુદ્દાની માંગણીઓ માટે અલ્ટીમેટમ આપ્યું હતું તેની ચર્ચા કરવામાં આવી હતી. યુનુસે તેમની માંગણીઓ પર […]

વિદ્યાર્થીજીવનનો સૌથી મોટો શત્રુ આળસ, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલએ ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો. આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,  પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ ‘વિદ્યારંભ સંસ્કાર‘ તરીકે ઓળખાતો હતો. […]

NTAના સુધાર માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉચ્ચ સ્તરિય સમિતિએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રની ઉચ્ચ સ્તરીય સમિતિએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના સુધારા અને સંભવિત પુનર્ગઠન અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. પરીક્ષા સંસ્થા NTA પર પેપર લીક અને અન્ય ગેરરીતિઓનો આરોપ છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ સૂચનો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code