1. Home
  2. Tag "Study"

ભણવા માટે કેમ શાંત સ્થળ જરૂરી છે? કઈક આવો છે એજ્યુકેશન એક્સપર્ટનો અભિપ્રાય

ભણવા માટે શાંત જગ્યા જરૂરી આ છે તે પાછળના કારણ એજ્યુકેશન એક્સપર્ટનો આ છે અભિપ્રાય પહેલાના સમયમાં સ્કૂલ અથવા શૈક્ષણિક સ્થળ હંમેશા એવી જગ્યાએ બનાવવામાં આવતા હતા કે જ્યાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ હોય નહીં. આ કારણે બાળકો શાળામાં વધારે ધ્યાન કેન્દ્રિત કરીને ભણી શકતા હતા. જો કે અત્યારનો સમય અલગ છે અને શહેરની શેરી-શેરીમાં […]

Education: બાળકો ભણતા હોય ત્યારે તેમને ઘરમાં સારું વાતાવરણ આપો

ભણતર માટે સારૂ વાતાવરણ હોવું જરૂરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તેમના ભણતર પર આવશે સકારાત્મક અસર એવું કહેવામાં આવે છે કે બાળકોની પ્રગતિ અને અધોગતિમાં તેમના માતા-પિતાનો હાથ સૌથી વધારે હોય છે. જ્યારે માતા પિતા પોતાની ફરજ ભૂલી જતા હોય છે અને બાળકોના ભણતર પર યોગ્ય પ્રમાણમાં ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બાળકનું ભણતર […]

રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્વ અભ્યાસમાં આ તારણ આપ્યું નવી દિલ્હી: ઓમિક્રોને સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે અને કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ તે ફેફસાંને […]

ઓમિક્રોન દર્દીઓ ઉપર આરોગ્ય મંત્રાલયનો અભ્યાસઃ 91 ટકા દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા

દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 400થી વધારે કેસ નોંધાયા છે, જેમાંથી 114 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આ  ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી, 183 દર્દીઓનું આરોગ્ય મંત્રાલય દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 91 ટકા દર્દીઓને રસીના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 70 ટકા ચેપગ્રસ્ત દર્દીઓમાં કોઈ લક્ષણો […]

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

કોવિશીલ્ડને લઇને દાવો બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ એન્ટીબોડીઝ પૂણેની એક કોલેજના અધ્યયનમાં આ તારણ મળ્યું નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા […]

અલીગઢઃ મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકોને સાંકળથી બંધક બનાવાયાં ?

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મદરેસાની એક હ્રદય દ્રવી ઉઠે તેવી ચોંકાવનારી તસવીર સામે આવે છે. અહીં બાળકોને મોટી-મોટી સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ રીતે તે સમયે પણ બાળકોને સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યાં હતા. અહીંથી કોઈ બાળક ભાગીને સફળ થતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે. અલીગઢના […]

ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયઃ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. શ્રી અતુલ મહેશ્વરીજીની વિચારધારાનો કરાવાશે અભ્યાસ

દિલ્હીઃ જાણીતા હિન્દી ન્યૂઝ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. અતુલ મહેશ્વરીજીએ મીડિયામાં આપેલા યોગદાનને ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલપના પત્રકારિત્વના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમને વિચારધારાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ભાનુપ્રતાપ શુક્લજી, રામબહાદુર રાયજી, નરેન્દ્ર મોહનજી, ચો.રામાસ્વામીજી અને શશી શેખરજીના યોગદાનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલપતિ પ્રો. એન.કે.તનેજાની અધ્યક્ષતામાં એકેડમી પરિષદની […]

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનું શાસનઃ ભારતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ પરત જવા નથી માંગતા

અમદાવાદઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓએ કબજો જમાવ્યો છે. જેથી અફઘાનિસ્તાનમાં રહેતા નાગરિકોમાં ભય ફેલાયો છે. તેમજ દુનિયાના વિવિધ દેશોમાં અભ્યાસ કરતા અફઘાનના વિદ્યાર્થીઓ પણ પરિવારને લઈને ચિંતિત બન્યાં છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 30થી વધારે અફઘાની વિદ્યાર્થીઓ પણ ચિંતિત બન્યાં છે. તેમજ ગુજરાત રિઝનલ ઓફિસમાં વિઝાની મુદ્દત વધારવાની માંગણી કરી છે. ભારતમાં ભણતા વિદ્યાર્થીઓનાં […]

વર્ક ફ્રોમ હોમ કલ્ચર કર્મચારીઓ માટે ઘાતકઃ અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે વર્ક ફ્રોમ હોમનું કલચર મોટી-મોટી કંપનીએ અપનાવ્યું છે. ભારતમાં ગયા વર્ષે લોકડાઉન બાદ અનેક કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી હતી. હવે ઘરેથી કામ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓ માટે અનેક સમસ્યા ઉભી કરે છે. […]

જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી

અમદાવાદઃ ગુજરાતમાં જળવાયુ અને પર્યાવરણ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખીને તેની સંભવિત અસરોનો અભ્યાસ જરૂરી છે. ગુજરાત સરકારના જળવાયું કલાઇમેટ વિભાગ અને નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code