1. Home
  2. Tag "Study"

જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી

અમદાવાદઃ ગુજરાતમાં જળવાયુ અને પર્યાવરણ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખીને તેની સંભવિત અસરોનો અભ્યાસ જરૂરી છે. ગુજરાત સરકારના જળવાયું કલાઇમેટ વિભાગ અને નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને […]

ધો. 9થી 11ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ હરખભેર સ્કુલે પહોચ્યા, મિત્રોને મળીને આનંદ વ્યક્ત કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ક્રમશઃ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી રહી છે. ધોરણ 12 બાદ હવે આજે સોમવારથી ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ પોતાના સહાધ્યાય મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે […]

10 વર્ષના 37.8 ટકા બાળકો કરે છે ફેસબુકનો ઉપયોગ, આટલા બાળકો ઇન્સ્ટાગ્રામ યૂઝ કરે છે, વાંચો ડેટા

બાળકોના સ્માર્ટફોન વપરાશ અંગે કરાયું અધ્યયન 10 વર્ષના 37.8 ટકા બાળકો ફેસબૂકનો ઉપયોગ કરે છે 3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે નવી દિલ્હી: વર્તમાન સમયમાં હવે સ્માર્ટફોન એ આપણા શરીરના અંગ જેટલો જ મહત્વની વસ્તુ બની ગઇ છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળશે. સ્માર્ટફોનની જો કે વધુ પડતી આદત ઘાતક નિવડી શકે […]

સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો

અધુરા માસે જન્મેલા બાળકોને વધારે થાય છે અસર બાળકો ધ્યાન કેન્દ્રીય કરી શકતા નથી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ મોટાભાગના દેશોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવે છે. જો કે, આ આધુનિક ઉપકરણોને કારણે બાળકોન  આઈક્યુ સ્તરને ગંભીર અસર થતી હોવાનો એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. તેમજ અભ્યાસમાં દાવો કરાયો છે કે, આ બાળકો ધ્યાન […]

વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ, ICMR નો દાવો  

ICMR દ્વારા ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ વેક્સિન લીધેલ લોકોમાં મૃત્યુદર ઘણો ઓછો દિલ્હી : કોરોના વાયરસ મહામારી દરમિયાન દૈનિક કેસો ઘટી રહ્યા છે, પરંતુ જોખમ હજી સુધી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સતત મહામારીના માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. […]

સ્માર્ટફોનનો દરરોજ 17 મિનિટ ઉપયોગ કરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઃ અભ્યાસમાં કરાયો દાવો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન ઉપયોગ કરે છે. જો કે, સ્માર્ટફોનનો વધારે ઉપયોગ શરીર માટે હાનીકારક હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. દરરોજ સરેરાશ 17 મિનિટ સુધી સ્માર્ટફોનનો ઉપયોગથી  કેન્સર અને ટ્યુમર જેવી સમસ્યા સર્જાવાની શકયતાઓ રહેલી છે. સ્માર્ટફોનના સિગ્નલના રેડિએશનથી આરોગ્યને નુકશાન થાય છે. રેડિએશનથી ડીએનએ ડેમેજ થઈ શકે છે. અભ્યાસમાં […]

કોરોનાના ચેપથી બાળકોના મૃત્યુ થવાનું જોખમ ઓછુઃ UKમાં કરાયો અભ્યાસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન યુકેમાં જાહેર આરોગ્યના ડેટાનાદ વિશ્લેષણમાં બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બનવાની શકયતાઓ […]

એઈમ્સનો અભ્યાસઃ બ્લેક ફંગસના 84.6 ટકા દર્દીઓને કોરોનાની સારવારમાં સ્ટેરોઈડ અપાઈ હતી

દિલ્હીઃ એઈમ્સના એક અધ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. તેનું મુખ્ય કારણ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓએ સ્ટેરોઈડનું સેવન કર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેર કરવા વધારે લોકોના મોત થયાં હતા. કોરોનાનો ગ્રાફ નીચે આવતાની સાથે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. કેટલાક […]

ગરમીના કારણે 17000 લોકોના થયા મોત, એક અભ્યાસમાં સામે આવી કેટલીક મહત્વની વાતો

ગરમીને લઈને થયો અભ્યાસ છેલ્લા 50 વર્ષમાં 17000 જેટલા લોકોના મોત આ વર્ષની હીટવેવને લઈને પણ કેટલાક દેશો ચિંતિત દિલ્હી :ભારત એક એવો દેશ છે કે જ્યાં ક્યારેક ઠંડીના કારણે લોકોની મોત થઈ જાય છે, તો ક્યારેક વધારે ગરમી પડવાના કારણે મોત થઈ જાય છે. આવામાં ગરમી પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા […]

કોવિશિલ્ડ વેક્સિન અંગે વધુ એક અભ્યાસ, 16% લોકોમાં બંને ડોઝ બાદ પણ ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ

કોવિશિલ્ડ અંગે કરવામાં આવ્યો અભ્યાસ કોવિશિલ્ડના બંને ડોઝ બાદ 16 ટકા લોકોમાં ન નોંધાયી એન્ટિબોડી ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિનને લઇને અભ્યાસમાં કેટલીક વાત સામે આવી છે. આ અંગે ICMR દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા 16.1 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટીબોડી નથી નોંધાયા. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code