1. Home
  2. Tag "Subhash Chandra Bose Jayanti"

આજે નેતાજી શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , જાણો આજના દિવસે જ શા માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે

આજે શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે  23 જાન્યુઆરી એટલે  નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા ચળવળના અગ્રણી અને સૌથી લોકપ્રિય નાયકોમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 2021થી વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ….! […]

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મજયંતિ: પીએમ  મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ 

 આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ PM મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ સંસદ ભવનમાં યોજાશે પુષ્પાંજલિ સમારોહ  દિલ્હી: નેતાજીના નામથી જાણીતા સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે  125મી જન્મજયંતિ છે.કેન્દ્ર સરકારે બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આ વર્ષથી શરૂ થતા પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code