1. Home
  2. Tag "SUN"

તડકામાંથી આવ્યા બાદ તરત પાણી ન પીવું, જાણો ક્યારે ખતરનાક બની શકે છે

ઉનાળાની ઋતુમાં, જ્યારે તમે બહારથી તડકામાં ઘરે પાછા ફરો છો, ત્યારે સૌથી પહેલા તમને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તડકામાંથી બહાર આવ્યા પછી તરત જ પાણી પીવું ક્યારેક શરીર માટે હાનિકારક બની શકે છે. તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ? જ્યારે તમે તડકામાં હોવ […]

ઉનાળામાં, ફક્ત ત્વચા જ નહીં પણ આંખોને પણ વધારાની સંભાળની જરૂર હોય છે, તડકામાં આ રીતે રાખો તેની સંભાળ

ઉનાળાની ઋતુ સૂર્યપ્રકાશ, પરસેવો અને ગરમીના મોજા લાવે છે, જેની ચહેરા અને શરીર તેમજ આંખો પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત, ઉનાળાના તીવ્ર સૂર્ય અને યુવી કિરણો તમારી આંખોના કોષોને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે આંખોમાં બળતરા, પાણી આવવું અથવા આંખોમાં લાલાશ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણી આંખોની સંભાળ રાખવી […]

સવારે અને સાંજે સૂર્ય કેમ મોટો દેખાય છે શું તે સમયે કદ વધે છે?

શું તમે ક્યારેય નોંધ્યું છે કે સવારે અને સાંજે સૂર્ય ખૂબ મોટો દેખાય છે, જ્યારે દિવસ દરમિયાન તે નાનો દેખાય છે? સામાન્ય રીતે દરેક વ્યક્તિએ એક યા બીજા સમયે આ નજારો જોયો જ હશે, પરંતુ સવાલ એ થાય છે કે તે સમયે સૂર્ય ખરેખર મોટો થઈ જાય છે કે પછી તે આપણી આંખોનો ભ્રમ જ […]

ઉનાળામાં ટ્રાય કરો આ ખાસ ચશ્મા, તડકાથી બચવાની સાથે આપશે સ્ટાઇલિશ લુક..

લોકો ઉનાળામાં સૂર્યના તેજ કિરણોથી પોતાને બચાવવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે. આવામાં તમે આવા ચશ્મા પસંદ કરી શકો છો. તમારા દેખાવને સ્ટાઇલિશ બનાવશે. તમે ઉનાળાની ઋતુમાં ચશ્મા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આવા ચશ્મા અજમાવી શકો છો. જેને પહેરીને તમે સ્માર્ટ દેખાશો. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો સૂર્યથી પોતાને બચાવવા માટે ઘણું બધું […]

તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ સ્નાન કરી શકાય કે નહીં? જાણો…

ગરમી તબાહી મચાવી રહી છે. અતિશય ગરમી માણસની સ્કિન અને શરીર બંન્ને માટે બ ખતરનાક છે. તમે ગમે તેટલો પ્રયાસ કરી લો તડકામાં જવાનું ટાળી શકતા નથી. તડકા માંથી જઈને આવ્યા પછી આ વાતોનું ધ્યાન રાખો. તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ સ્નાન ના કરવું જોઈએ કેમ કે તેનાથી હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય […]

માતા-પિતા સાથે ખરાબ વર્તન તમારા આ બે ગ્રહોને ખરાબ કરી શકે છે, સફળતા દુર ભાગવા લાગશે

ગ્રહોના કારણે પણ સંબંધો પર અસર પડી શકે છે. સાચું છે, કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના માતા-પિતા સાથે ખરાબ વર્તન કરે છે તો તેની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર નબળા થવા લાગે છે. આ બે ગ્રહોની નબળાઈની સ્થિતિમાં વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં આ બે ગ્રહોની અશુભ સ્થિતિ સંબંધોમાં ખટાશ […]

સૂર્ય-ગુરુ મળીને મચાવશે ધમાલ, જાણો કઈ રાશિઓનું ખૂબ વધશે બેન્ક-બેલેન્સ

ગુરુ-સૂર્ય ગોચર : સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરતા જ સૂર્ય અને ગુરુની યુતિ બનશે. મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવાથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકવાની શક્યતા છે. ગુરુ અને સૂર્ય પરસ્પર મિત્ર ગ્રહ ગણાય છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે, જ્યાં જલ્દી સૂર્યનો પ્રવેશ થવાનો છે. સૂર્યના મેષમાં પ્રવેશ સાથે જ સૂર્ય અને […]

નહીં જોઈ હોય સુર્યની આવી તસવીર,આદિત્ય એલ-1 એ નજારો કર્યો કેદ

દિલ્હી: ભારતના પ્રથમ સૌર મિશન (આદિત્ય એલ1)ની સફળતા હવે દેખાઈ રહી છે. આદિત્ય L1 એ સૂર્યનો પહેલો ફોટો મોકલ્યો છે. ઉપગ્રહના સોલ અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. ભારતની સ્પેસ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે આ જાણકારી આપી. આ તમામ તસવીરો 200 થી 400 નેનોમીટર વેવલેન્થની છે. તસવીરોમાં […]

આગામી દિવસોમાં ISRO સૂર્ય અને શુક્ર વિશે અભ્યાસ કરશેઃ PM મોદી

નવી દિલ્હીઃ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ભારતના ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઉતરાયણ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોહાનિસબર્ગથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જ્યારે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થતા પીએમ મોદીએ પણ તિરંગો દર્શાવીને ખુશી વ્યક્ત કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ની સફળતાને લઈને ભારતીય વૈજ્ઞાનિકો અને દેશની જનતાને અભિનંદન પાઠવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું […]

2023 ના અંત સુધીમાં સૂર્ય ભયંકર પ્રકોપ બતાવશે,વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સૂર્યના કિરણો ધીમે ધીમે જીવલેણ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર સૂર્યના કિરણોનો હુમલો તેના અનુમાન કરતા ઘણો વધારે હશે. પરિસ્થિતિ જણાવી રહી છે કે આ વખતે સોલાર સ્ટોર્મ પૃથ્વીના જીવો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે સૂર્યનું તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. નિષ્ણાતોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code