1. Home
  2. Tag "SUNDAY"

વર્લ્ડ મેડિટેશન ડે 2025: 21 ડિસેમ્બરે લાખો લોકો શાંતિમાં એક થવા તૈયાર

રવિવાર, 21 ડિસેમ્બર 2025,ના રોજ વિશ્વ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે જ્યારે 160+ દેશોમાં લાખો લોકો એકસાથે વર્લ્ડ મેડિટેશન ડે માટે જોડાશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન રેવ. દાજી (ડૉ. કમલેશ પટેલ), હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઇડ દ્વારા આપવામાં આવશે. “વન વર્લ્ડ વન હાર્ટ” થીમ હેઠળ આ કાર્યક્રમ હાર્ટફુલનેસ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારિત થશે, જેમાં વ્યક્તિઓ, પરિવારો, સંસ્થાઓ […]

ઉપરાષ્ટ્રપતિ રવિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીમાં 1,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઑક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ ₹1,300 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ પુષ્ટિ કરી કે પીએમ મોદી વારાણસીથી 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા […]

ઇઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ સિનવાર માર્યો ગયો

નવી દિલ્હીઃ હમાસે ઈઝરાયેલના હુમલામાં યાહ્યા સિનવરને માર્યાના દાવાને ફગાવી દીધો છે. બીજી તરફ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસ ચીફ યાહ્યા સિનવારની હત્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે “યાહ્યા સિનવાર” ને ખતમ કરી દીધો છે. જ્યારે હમાસ હજુ પણ દાવો કરી રહ્યું છે કે તેનો નેતા જીવિત છે. ગાઝા […]

નરેન્દ્ર મોદી રવિવારે ઝારખંડ જશે, જમશેદપુરમાં રોડ-શો કરશે

વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે ઝારખંડમાં ચુસ્ત બંદોબસ્તદ તૈનાત કરાશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડ જશે. તેઓ જમશેદપુરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. તેઓ ગોપાલ મેદાન ખાતે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત સભામાં પણ હાજરી આપશે. આ દરમિયાન તેમનો રોડ શો પણ યોજાશે. પીએમ મોદી ઝારખંડમાં લગભગ 6 કલાક રોકાશે. પ્રધાનમંત્રી મોદી […]

પ્રધાનમંત્રી રવિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન […]

નરેન્દ્ર મોદી રવિવારે પીએમ પદના શપથ ગ્રહણ કરશે, સાત દેશના મહાનુભાવો રહેશે હાજર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જીત બાદ NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો હતો.  NDA નેતા નરેન્દ્ર મોદી ફરી એકવાર 9 જૂને પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેની તૈયારીને […]

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર […]

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે રવિવારે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજાશે

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું છે કે ખાતર, પાણી, MSP, બેંકો પાસેથી લોન અને વળતરના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં જેટલું કર્યું છે તેનાથી વધુ કોઈ સરકારે ખેડૂતો માટે કર્યું નથી. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ખેડૂતોના સંગઠનોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું […]

અમદાવાદમાં રવિવારે ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલન યોજાશે

અમદાવાદઃ સંસ્કૃતિ સંવર્ઘન ટ્રસ્ટ ગુજરાત દ્વારા ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલનનું કર્ણાવતી (અમદાવાદ)ના વૈષ્ણવદેવી સર્કલ નજીક કે.ડી.હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રી શક્તિ કેન્વેનશન સેન્ટર ખાતે આવતીકાલે રવિવારે બપોરના 2 કલાકે યોજાશે. આ મહિલા સંમેલનમાં કર્ણાવતી પશ્વિમ વિભાગની વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી લગભગ 1500થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહેશે. સ્ત્રી શક્તિ જાગૃતિ થાય અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં મહિલાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code