અમદાવાદમાં શાકભાજી અને કરિયાણા વિક્રેતા સહિતના સુપર સ્પ્રેડરના ફરીથી થશે કોરોના ટેસ્ટ
અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને અટકાવવા માટે મનપા દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાના વિક્રેતા, ફૂડ ડિલિવરી અને હોમ ડિલિવરી બોય સહિતના સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમણે ટેસ્ટીંગનું પ્રમાણપત્ર પણ […]