ઝાલાવાડમાં મગફળી સહિત પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ
                    ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે, સરકાર દ્વારા 11મી નવેમ્બરથી ખરીદી શરૂ કરાશે, સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવ જાહેર કરેલા છે સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડુતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. અને ટેકાના […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

