1. Home
  2. Tag "Supreme Court"

દિલ્હીમાં વહીવટી સેવાઓ અંગે SCનો નિર્ણય, કેજરીવાલ સરકારને મળ્યો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર

દિલ્હીના બોસ બન્યા કેજરિવાલ સરકાર વહિવટ સેવાનો નિર્ણય દિલ્હી સરકાર લઈશકશે -સુપ્રિમ કોર્ટનો નિર્ણય દિલ્હીઃ- આજરોજ ગુરુવારે દિલ્હી સરકારને લઈને મહત્વનો ચૂકાદો સુપ્રિમ કોર્ટે આપ્યા છે,જે પ્રમાણે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લગતા વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય સંભાવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હીની વહીવટી સેવાઓના નિર્ણય લેવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો […]

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બળજબરીથી ધર્માંતરણની કોઈ ઘટના નથી બનીઃ તમિલનાડુ સરકારનો દાવો

નવી દિલ્હીઃ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની કોઈ ઘટના નથી બની. નાગરિકોને તેઓ જે ધર્મનું પાલન કરવા માગે છે તે પસંદ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તમિલનાડુમાં બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. […]

અતિક-અહેમદ હત્યા કેસને લઈને સુપ્રીમ કોર્ટનો ઉત્તરપ્રદેશ સરકારને અણિયારો સવાલ

નવી દિલ્હીઃ અતીક-અશરફ હત્યા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ કરાવવાની માંગ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે માફિયા બ્રધર્સની હત્યા પર સવાલ પૂછ્યો કે અતીક-અશરફને એમ્બ્યુલન્સમાં સીધા હોસ્પિટલની અંદર કેમ ન લઈ જવાયાં ? આ પ્રશ્નના જવાબમાં યુપી સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, અમે […]

સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓ ફગાવી -દિલ્હી હાઈકોર્ટના ચુકાદો માન્ય

હવે સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાને લીલી ઝંડી આપી  દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દિલ્હીઃ- અગ્નિપથ યોજનાના  અયોગ્ય ઠેરવવા મામલે અરજીઓ કરાઈ હતી, જો કે હવે  સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાને લીલીઝંડી બતાવી છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રીમ કોર્ટે […]

કોરોનાના કહેર જોતા સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં વકીલોને વર્ચ્યુઅલ રીતે હાજર રેહવાની છૂટ આપી

દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત જ઼કરી છએ કોરોનાના વધતા કેસોને  ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડે આજરોજ બુધવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં […]

સુપ્રીમ કોર્ટ બુધવારે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતી 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ   દિલ્હી : સુપ્રીમ કોર્ટ બુધવારે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે, જેમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ […]

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે,સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

દિલ્હી : ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં દિવાલ બાંધવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે 20 માર્ચે કહ્યું હતું કે તે આ અરજીની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા […]

ઉત્તરપ્રદેશઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદ હટાવાશે

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે મસ્જિદને હટાવવાનો વિરોધ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત સમયની અંદર મસ્જિદને હટાવવામાં નહીં આવે તો હાઇકોર્ટ સહિત સંબંધિત સત્તાવાળાઓને બાંધકામને હટાવવા અથવા તોડી પાડવાનો […]

સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ નોંધાવતી કેન્દ્રની સરકાર , સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

કેન્દ્રએ સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો દિલ્હીઃ- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે સમલૈંગિક સંબંધ અને સામાન્ય સંબંધ સ્પષ્ટ રીતે અલગ છે, જેને સમાન ગણી શકાય નહીં. આ સહીત કેન્દ્ર સરકારે કહ્યું છે કે સમલૈંગિક […]

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંક સીબીઆઈ ચીફની જેમ કરવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંકને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીઆઈબી ચીફની જેવી રીતે નિમણુંક કરાય છે તેવી જ રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક કરવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, એક કમિટી બને જેમાં પીએમ, લોકસભાના વિપક્ષના નેતા અને ચીફ જસ્ટીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code