‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે વડોદરા ખાતે વિશેષ સંમેલન યોજાયું
જે લોકો આજે બંધારણની વાતો કરે છે, તેમના જ પૂર્વજોએ બંધારણની સૌથી મોટી હત્યા કરી હતીઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નવી પેઢીને કટોકટીના કાળા ઇતિહાસથી અવગત કરાવવી એ સમયની માંગ છે વડોદરા, 26 જૂન, 2026 – ‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે ગુરુવારે ભાજપા દ્વારા વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ […]


