1. Home
  2. Tag "Surendranagar- Becharaji"

સુરેન્દ્રનગર- બેચરાજીના હાઈ-વે પર ઠેર ઠેર ખાડાંઓથી વાહનચાલકો બન્યા પરેશાન

વઢવાણઃ  સુરેન્દ્રનગર- બેચરાજી વચ્ચેનો ટ્રાફિકથી ધમધમતો હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઝાલાવાડ કે કચ્છ ગાંધીધામ જતા મસમોટા વાહનો અહીં ટોલટેક્ષ ન હોવાથી આ હાઇવેથી પસાર થાય છે. આથી આ હાઇવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. ચોમાસામાં ભારે વરસાદના પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code