1. Home
  2. Tag "TAT(S)"

બિપરજોયનું સંકટઃ દ્વારકા મંદિર બંધ રખાશે, TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રખાઈ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક દરિયા સાથે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરમિયાન દ્વારકામાં સુરક્ષાના કારણોસર એક દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે દ્વારકા મંદિર દર્શન માટે બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code