1. Home
  2. Tag "taxpayers"

એક લાખ ટેક્સપેયર્સને મોકલી ઈનકમ ટેક્સ નોટિસ,નાણામંત્રીએ આપી જાણકારી

દિલ્હી:નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે આવકવેરા વિભાગે એક લાખથી વધુ કરદાતાઓને આવકવેરા નોટિસ જારી કરી છે. ITR ફાઈલ ન કરવા અને આવકની ખોટી માહિતી આપવાને કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે આ નોટિસ એવા કરદાતાઓને મોકલવામાં આવી છે જેમની આવક 50 લાખથી વધુ છે. આવી સ્થિતિમાં સરકારને આશા […]

અમદાવાદમાં મ્યુનિની એડવાન્સ ટેક્સની યોજનાનો લાભ લેવા ટેક્સધારકોને પત્ર લખાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશને પોતાની આવક વધારવા એડવાન્સ ટેક્સની યોજના અમલમાં મુકી હતી તેને શહેરીજનોએ સારોએવો પ્રતિસાદ મળ્યો છે. એએમસીને કરોડો રૂપિયાની આવક થઈ છે. જેથી વિકાસ કામોને વેગ આપી શકાયો છે. હજુ ઘણા લોકોએ મ્યુનિ,ની ટેક્સ રિબેટ યોજનાનો લાભ લીધો નથી. આવા ટેક્સદાતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ ન ભરનારાઓને મ્યુનિ.દ્વારા સ્મૃતિપત્ર લખવામાં […]

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, જાણો કરદાતાઓને કઇ-કઇ સુવિધાઓ મળશે

આવકવેરા વિભાગ આજે નવી વેબસાઇટ કરશે લોન્ચ આ નવી વેબસાઇટ અનેક ફીચર્સથી સજ્જ હશે આ નવી વેબસાઇટ વધુ સહજ અને અનુકૂળ હશે નવી દિલ્હી: દેશના કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે આવકવેરા વિભાગ રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા જઇ રહ્યું છે. વિભાગ કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ITR […]

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ અપાશે વધુ સુવિધાઓ, નવું ઈ-ફાઈલિંગ વેબ પોર્ટલ શરૂ કરાશે

દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે એક નવું ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનો ઉપયોગ આઈટીઆર ફાઈલ કરવા અને અન્ય ટેક્સ સંબંધિત માટે કરી શકાશે. નવુ વેબપોર્ટલ વધુ સગવડભર્યું હશે. હાલના વેબ પોર્ટલ એક જૂનથી 6 જૂન સુધી બંધ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આયકર વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 17મી મેથી 15 […]

આવકવેરા વિભાગઃ 19 દિવસમાં 7.23 લાખ કરદાતાઓને વ્યક્તિગત આવકવેરા રિફંડ ચુકવાયું

2021-22માં 7.39 લાખ કરદાતાઓને રૂ. 5649 કરોડ પરત કરાયાં કોર્પોરેટ ક્ષેત્રમાં 15,206 કરદાતાઓને રૂ. 2,577 કરોડનું રિફંડ દિલ્હીઃ ભારતમાં ચાલુ નાણાકીય વર્ષે લાખો લોકોએ રિર્ટન ફાઈલ કર્યાં છે. દરમિયાન આઈટી વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 7.39 લાખ કરદાતાઓને રૂ. 5649 રિફંડ કર્યાં છે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને રૂ. 2.62 લાખ કરોડનો ટેક્સ […]

આવકવેરા વિભાગ એકશન મોડમાં, નોટિસનો જવાબ નહીં આપનારા કરદાતાઓ સામે થશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં હાલ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3.75 કરોડથી વધારે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ આવકવેરાની વિભાગની નોટિસોને ગંભીરતાથી નહીં લેનારા કરદાતાઓ સામે હવે વિભાગે લાલઆંખ કરી છે. તેમજ તેમની સામે આકરી કાર્યવાહીની કામગીરી કરવામાં આવશે. ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવી […]

દેશના આયકર વિભાગની દિવાળી ભેટ, 38 લાખ કરદાતાઓને ચૂકવ્યું રિફંડ

દેશના આયકર વિભાગે દિવાળી પહેલા કરદતાઓને આપી ભેટ CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ કર્યું ઇશ્યૂ 1 એપ્રિલ 2020 થી 13 ઑક્ટોબર 2020 દરમિયાન રિફંડ ઇશ્યૂ કરાયું નવી દિલ્હી: દેશના આયકર વિભાગે દિવાળી પહેલાં જ લોકોને ભેટ આપી છે. CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ ઇશ્યૂ કર્યું છે. આયકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code