1 લી જુલાઈથી વેપારીઓએ રૂપિયા 50 લાખની ખરીદી પર 0.1 ટકા ટીડીએસ ભરવો પડશે
અમદાવાદઃ નાણાકીય વર્ષ દરમિયાન જે વેપારીનું ટર્નઓવર 10 કરોડ અથવા તેનાથી વધુ હોય તેવા તમામ વૈપારીએ 50 લાખની ખરીદી કરવા પર 0.1 ટકા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ 1લી જુલાઇ 2021થી ટીડીએસના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. તેના માટે કલમ 194 યુમાં […]