પીએમ મોદી આજે 10:30 વાગ્યે ડિજિટલ માધ્યમથી શિક્ષક પર્વ સમ્મેલનને સંબોધિત કરશે-17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વ 2021 ઉજવાશે
પીએમ મોદી શિક્ષક સર્વ સમ્મેલનને કરશે સંબોધિત શૈક્ષણિક સ્થિતિમાં નવી પહેલની શરુઆત થીમ હશે “ગુણવત્તા અને ચકાઉ વિદ્યાલય: ભારતની શાળાઓમાંથી જ્ઞાન પ્રાપ્તિ” 5થી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વ 2021 ઉજવવામાં આવશે દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે 10.30 કલાકે શિક્ષા પર્વ સંમેલનને સંબોધિત કરનાર છે. આ સમયગાળા દરમિયાન, શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન અંગે […]