જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટેમ્પો પર વિશાળ પથ્થર પડ્યો, બેના મોત અને ત્રણ ઘાયલ
ઉધમપુર, 22 જુલાઈ 2026: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લાના રામસુ વિસ્તારમાં પહાડ પરથી એક વિશાળ પથ્થર ટેમ્પો પર પડતાં બે મુસાફરોનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ જણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ […]


