દેશમાં વધુ દસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા મોદી સરકારની મંજૂરી
નવી દિલ્હીઃ ભારત સરકારે સંસદ સત્રમાં દસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા માટે બલ્ક મંજૂરી આપી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી ડૉ. જીતેન્દ્ર સિંહે સંસદમાં માહિતી આપી હતી. સરકારે પરમાણુ રિએક્ટરના સ્થાપન માટે PSUsને જોડ્યા છે અથવા કવાયત વિશિષ્ટ સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. ડૉ. સિંહે રાજ્યસભાને એ પણ માહિતી આપી હતી […]