1. Home
  2. Tag "terror attack"

પાકિસ્તાનઃ સામાન્ય ચૂંટણી પૂર્વે બલુચિસ્તાન સહિત કેટલાક સ્થળોએ આતંકી હુમલો, 25ના મોતની આશંકા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક સ્વતંત્ર ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન 25 લોકો માર્યા ગયા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટ બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના ખાનઝાઈ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. પંગુરના […]

રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા

ઔરંગાબાદ: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ત્યારે યુપી એટીએસએ અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટીએસનું માનીએ તો અયોધ્યામાં હુમલાની ષડયંત્ર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રચાય રહ્યું હતું. એટીએસએ આ મામલામાં કેસ નોંધ્યા બાદ ઔરંગાબાદમાં 11 શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. પરંતુ કોઈની ધરપકડ કરી શકાય નથી. આ દરમિયાન ઘણાં ફોન […]

હમાસને ખતમ કરવાનો કોઈ શોર્ટકટ નથી, યુદ્ધ હજુ ઘણા મહિનાઓ સુધી ચાલશેઃ ઈઝરાયલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમસના હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના આર્મી ચીફ હરજી હલેવીએ કહ્યું કે, યુદ્ધ મહિનાઓ સુધી ખેંચાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે , પશ્ચિમ એશિયામાં માનવતાવાદી કટોકટી સતત ઘેરી બની છે. ગઈ 7 ઓક્ટોબરએ થયેલા આતંકી હમલા બાદ ઈઝરાયલ અને હમસના હિંસક સંઘર્ષ ગયા […]

મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીઓએ લાગણીભેર આવકાર્યા

અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકિષ્ણન સહિત મંત્રીઓ પરષોત્તમભાઈ રૂપાલા,એલ.મુરૂગન અને ઋષિકેશભાઈ પટેલ તેમજ તંજાવૂર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેએ તમિલ મહેમાનોને ગુલાબ આપી સત્કાર્યા અમદાવાદ : અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે […]

પુંછમાં આતંકી હુમલોઃ ભારતીય સેનાનું આ યુનિટ ત્રાસવાદીઓનો કાળ, જાણો આ યુનિટની વીરતા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો શહીદ થયાં છે. રાષ્ટ્રીય રાઈફલ્સ વર્ષોથી કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જેથી રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યાં હોવાનું સંરક્ષણ તજજ્ઞો માની રહ્યાં છે. રાષ્ટ્રીય […]

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા […]

દિલ્હીમાં આતંકીઓ કરી શકે છે મોટો હુમલો,હાઈ એલર્ટ જારી

દિલ્હીમાં આતંકીઓ કરી શકે છે મોટો હુમલો UP પોલીસને મળ્યા ઈનપુટ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશ પોલીસને રાજધાનીમાં સંભવિત આતંકવાદી હુમલા અંગેના ઇનપુટ્સ મળ્યા બાદ નવી દિલ્હીમાં ઉચ્ચ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત રીતે એક અજાણ્યો ઈમેલ મળ્યો […]

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી !,લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી દિલ્હીમાં આતંકી હુમલા માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની આતંકવાદી સંગઠન દિલ્હીને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ અંગે રાજધાનીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. […]

જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ

જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લામાં નગર પરિષદની ઓફિસ પર આતંકી હુમલો આ આતંકી હુમલામાં એક કાઉન્સિલરનું મોત અને એક પોલીસકર્મી થયા શહીદ નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આ આતંકી હુમલો થયો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં આતંકીઓએ નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં […]

Paris police attack: હુમલાખોરે 18 માસ પહેલા અંગિકાર કર્યો હતો ઈસ્લામ, પોલીસ મુખ્યમથકમાં જ કરતો હતો કામ

પેરિસ પોલીસ એટેક હુમલાખોરે 18 માસ પહેલા અંગિકાર કર્યો હતો ઈસ્લામ પેરિસ પોલીસ મુખ્યમથક ખાતે જ કરતો હતો કામ ફ્રાંસની રાજધાની પેરિસના પોલીસ મુખ્યમથકમાં ગુરુવારે થયેલા હુમલામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ મામલામાં ફ્રાંસની સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હાલ આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે પોલીસ મુખ્યમથકમાં થયેલો હુમલો આતંકવાદથી પ્રભાવિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code