1. Home
  2. Tag "terror"

આતંકના નાપાક ઈરાદાઓ નેસ્તનાબૂદ થશે, પહેલગામ હુમલાની વરસી ઉપર પીએમ મોદીનો હુંકાર

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ગયા વર્ષે પહલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પતા સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ચેતવણી આપી છે કે, ભારત આતંકના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગયા વર્ષે […]

પાકિસ્તાનનું ષડયંત્ર: પંજાબમાં આતંક ફેલાવવા સેનાના હેન્ડ ગ્રેનેડ મોકલાયાં

ચંદીગઢ, 9 એપ્રિલ 2026: પંજાબમાં દહેશત ફેલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હવે સીધી રીતે પાકિસ્તાની સેનાના હથિયારોનો ઉપયોગ કરી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સીમા પારથી જે હેન્ડ ગ્રેનેડ મોકલવામાં આવી રહ્યા છે, તે ચીની બનાવટના નહીં પરંતુ પાકિસ્તાની સેના માટે આયુધ ફેક્ટરી (POF) માં તૈયાર […]

ઝારખંડના મઝગાંવમાં હિંસક હાથીએ અત્યાર સુધીમાં 20 લોકોના જીવ લીધા

ચાઈબાસા 10 જાન્યુઆરી 2026: પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના માઝગાંવ બ્લોકમાં આતંકનો પર્યાય બની ગયેલા હિંસક જંગલી હાથીને કાબૂમાં લેવા માટે વન વિભાગનું અભિયાન શનિવારે પણ ચાલુ રહ્યું. એક અઠવાડિયામાં 20 લોકોના જીવ લેનાર આ હાથીને શુક્રવારે મોડી સાંજ સુધી પણ વન વિભાગના કાબૂમાં લાવી શકાયું નથી. હાથીના આક્રમણને ધ્યાનમાં રાખીને, ઝારખંડ-ઓડિશા મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં […]

ઇઝરાયલ આતંકનો સોદાગર છે… અમેરિકાએ યુએનમાં શું કહ્યું?

13 જૂનથી, ઇઝરાયલે ઇરાનના ઘણા પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જવાબમાં, ઇરાને પણ મિસાઇલોથી જવાબી હુમલો કર્યો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ હુમલાઓમાં સીધી રીતે સામેલ નથી, પરંતુ તે સંપૂર્ણપણે ઇઝરાયલ સાથે છે. પરંતુ આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં કંઈક એવું બન્યું જેણે રાજદ્વારીના ગલિયારાઓમાં હલચલ મચાવી દીધી છે. યુએનમાં હાજર […]

તિબેટમાં ગોઝારા ભૂકંપથી 53 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની દહેશત

ભૂકંપમાં અનેક સ્થળોએ થયું ભારે નુકશાન ભૂકંપમાં 63થી વધારે લોકો ઈજાગ્રસ્ત ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીઃ તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપમાં 53 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર […]

છત્તીસગઢના જશપુરમાં હાથીઓનો આતંક, બે ભાઈઓની કચડીને મારી નાખ્યાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોડી રાત્રે જશપુરના ટપકારા ફોરેસ્ટ રેન્જ હેઠળના કેરસાઈ ગામમાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓ કોકડે રામ (ઉ.વ. 45) અને પડવા રામ (ઉ.વ 43)નું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલી હાથીઓએ સવારે લગભગ 3 વાગ્યે કેરસાઈ […]

અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં તોફાની વાનરોનો આતંક, 25 લોકોને ભર્યા બચકાં

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં તોફાની વાનરો આતંક મચાવી રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં તોફાની વાનરોએ 30 જેટલા લોકોને બચકા ભર્યા છે. વાનરો કરડવાના બનાવો સરખેજના રોજા, ચિકુ વાડી સહિતના વિસ્તારોમાં બની છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તોફાની વાનરોને પકડવા માટે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. વાનરોના ઝૂંડમાં માત્ર […]

ગાઝામાં હોસ્પિટલનો આતંક ફેલાવવા ઉપયોગ થયાનો ઈઝરાયલનો દાવો, આધુનિક હથિયારો ઝડપાયાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયેલી સેના ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. સેનાએ હવે દાવો કર્યો હતો કે, તેને હોસ્પિટલની અંદર કમાન્ડ સેન્ટર અને હથિયારો મળ્યા છે. જો કે હમાસે તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અલ શિફા હોસ્પિટલમાંથી મળેલા […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]

ડી-કંપની મુંબઈમાં ફરી એકવાર આતંકનું સિન્ડિકેટ ઉભુ કરવાની ફિરાકમાં, ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

મુંબઈઃ ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત પૈસા મોકલતો હતો. આ પૈસા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. NIAએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code