1. Home
  2. Tag "terror"

અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં તોફાની વાનરોનો આતંક, 25 લોકોને ભર્યા બચકાં

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં તોફાની વાનરો આતંક મચાવી રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં તોફાની વાનરોએ 30 જેટલા લોકોને બચકા ભર્યા છે. વાનરો કરડવાના બનાવો સરખેજના રોજા, ચિકુ વાડી સહિતના વિસ્તારોમાં બની છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તોફાની વાનરોને પકડવા માટે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. વાનરોના ઝૂંડમાં માત્ર […]

ગાઝામાં હોસ્પિટલનો આતંક ફેલાવવા ઉપયોગ થયાનો ઈઝરાયલનો દાવો, આધુનિક હથિયારો ઝડપાયાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયેલી સેના ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. સેનાએ હવે દાવો કર્યો હતો કે, તેને હોસ્પિટલની અંદર કમાન્ડ સેન્ટર અને હથિયારો મળ્યા છે. જો કે હમાસે તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અલ શિફા હોસ્પિટલમાંથી મળેલા […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]

ડી-કંપની મુંબઈમાં ફરી એકવાર આતંકનું સિન્ડિકેટ ઉભુ કરવાની ફિરાકમાં, ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

મુંબઈઃ ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત પૈસા મોકલતો હતો. આ પૈસા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. NIAએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, […]

ધર્મના નામે આતંક અને હિંસા ફેલવનારાઓની ધરપકડ કરવા 80 ટકા ભારતીય માને છેઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ તેમને સમર્થન આપનારા ઉદેયુપરના કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિનું મર્ડર થયું છે. એટલું જ નહીં સમર્થન આપનારાઓને કટ્ટરપંથીઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 80 ટકાથી વધારે ભારતીયો માને છે કે ધર્મના નામે ધમકી આપનારાઓને જેલના સળિયા […]

રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે રવિપાકમાં રોગચાળાની દહેશત

અમદાવાદ:  ગુજરાતમાં દિવાળી બાદ બેથી ત્રણવાર કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તાજેતરમાં માવઠાથી પોરબંદર સહિતના જિલ્લાઓમાં જીરૂ સહિત રવિ પાકને નુકશાન થયુ હતું. જોકે ઘઉં સહિત પાકને ફાયદો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં  તાજેતરમાં માવઠાને લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતી કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.  માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવ […]

અમદાવાદમાં નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 વાહનોના કાચ તોડ્યાં

અમદાવાદ: શહેરના નિર્ણયનગર વિસ્તારમાં  કેટલાક અસામાજિક તત્વો દ્વારા સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવતા રહિશોમાં ડરનો માહોલ ઊભો થયો  છે. રવિવારે મોડીરાત્રે અસામાજિક તત્વોએ વાહનો સિવાય ATMમાં પણ તોડફોડ કરી હતી.  રસ્તા પર પાર્ક કરવામાં આવેલી કાર અને રિક્ષાના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. આ ઘટનામાં 20 જેટલા  ટપોરી તત્વોએ તોડફોડ કર્યાની શક્યતા સેવવામાં આવી રહી છે. […]

તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજામાં લઇ લેશે: US ગુપ્તચર એજન્સી

તાલિબાને હવે પ્રાંતીય રાજધાની ગઝની પર કર્યો કબજો તાલિબાનનો ખતરો અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાન 90 દિવસમાં કાબુલ પર સંપૂર્ણ પકડ જમાવી લેશે નવી દિલ્હી: તાલિબાનનો ખોફ અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તાલિબાનોએ આતંક મચાવીને કબજો કર્યો છે. હવે તાલિબાને એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો કર્યો છે. અમેરિકન અને નાટો સૈનિકોની […]

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક, હવે 33 લોકોની કરી હત્યા

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક 33 લોકોની કરવામાં આવી હત્યા અફ્ઘાન સરકાર સામે મોટો પડકાર દિલ્હી : અફ્ઘાનિસ્તાનની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હોય તેવુ વર્તાઈ રહ્યું છે. કારણ છે તે તાલિબાનનું પ્રભુત્વ અફઘાનિસ્તાનના અનેક રાજ્યો પર સતત વધી રહ્યું છે અને હવે તેણે છેલ્લા બે અઠવાડિયામાં ધાર્મિક બુદ્ધિજીવીઓ, આદિવાસી નેતાઓ, પુરુષ તેમજ મહિલા પત્રકારો, આદિવાસી નેતાઓ […]

જમ્મુમાં આતંકી હુમલાના કાવતરા બાદ હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન  

 જમ્મુ એરબેઝ પર ડ્રોન એટેકની ઘટના  હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન ભારતે સયુંકત રાષ્ટ્રમાં આપી ચેતવણી શ્રીનગર :જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાનું કાવતરું સામે આવ્યા બાદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં એક ડ્રોન જોવા મળ્યું છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code