1. Home
  2. Tag "terrorism"

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ: PM મોદી અને અમિત શાહે સૈન્યના શૌર્યને બિરદાવ્યું

નવી દિલ્હી, 7 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પને સલામ કરી છે. પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનારા આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, તેને યાદ કરતાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું […]

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી […]

Video: પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ, આતંકી કાવતરાની તપાસ

ચંદીગઢ, 6 મે, 2026 – પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્ફોટો પાછળ કોઈ આતંકી કાવતરું છે કે કેમ તેની તપાસ સલામતી એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. પંજાબમાં જલંધર અને અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ઠેકાણાઓ પાસે એક પછી એક બે ધડાકા થયા. એક ધડાકો […]

પાકિસ્તાની આતંકીઓનો બહુરૂપી ચહેરો, દાઉદ સહિત 57 આતંકીઓએ 200 જેટલા નકલી નામ ધારણ કર્યાં

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: વિશ્વભરની સુરક્ષા અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે પાકિસ્તાન સ્થિત ખુંખાર આતંકવાદીઓ ‘બહુરૂપી’ ખેલ રમી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી યાદીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકીઓએ એક-બે નહીં પણ ડઝન જેટલા ઉપનામો રાખ્યા છે. મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ આ […]

ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પાકિસ્તાન આતંકવાદનું ‘એપીસેન્ટર’ હોવાના ભારતના દાવા પર વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મહોર વાગી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત ‘કોંગ્રેસ રિસર્ચ સર્વિસ’ (CRS)એ જાહેર કરેલા તેના ‘ઇન ફોકસ’ રિપોર્ટમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આજે પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે, જ્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ […]

નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]

ભારત અને ઇઝરાયલે સરહદ પારના આતંકવાદ સહિત તેમના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સખત નિંદા કરી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ભારત અને ઇઝરાયલે આતંકવાદ અને આતંકવાદી સંગઠનો, તેમજ તેમના પ્રોક્સી, સમર્થકો, પ્રાયોજકો, નાણાકીય સહાયકો અને સુવિધા આપનારાઓ સામે લડવામાં સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી ભારત-ઇઝરાયલ સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની 10મી બેઠક દરમિયાન, બંને પક્ષોએ આતંકવાદની તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સખત નિંદા કરી […]

IC-814 હાઇજેક અંગે આતંકી મસૂદ અઝહરનો નવો ઓડિયો સામે આવ્યો

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરનો એક ચોંકાવનારો ઓડિયો સંદેશ સામે આવ્યો છે. આ ઓડિયોમાં તેણે વર્ષ 1999ના કુખ્યાત IC-814 વિમાન હાઇજેક (કંધાર) કાંડ બાદ ભારતની જેલમાંથી પોતાની મુક્તિ વિશે અનેક ખુલાસા કર્યા છે. અઝહરે દાવો કર્યો છે કે તેને કોઈ પણ પ્રકારની તપાસ કે કાયદાકીય પ્રક્રિયા વગર સીધો વિમાનમાં […]

અમ્માન અને ભારત આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે જોર્ડન અને રાજા અબ્દુલ્લા II બિન અલ-હુસૈનના મજબૂત વલણની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે અમ્માન અને નવી દિલ્લીમાં આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છે. રાજા અબ્દુલ્લા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આતંકવાદ સામે અમારું વલણ સ્પષ્ટ છે. જોર્ડને આતંકવાદ, […]

યુક્રેન સમસ્યાનો ઉકેલ અમે શાંતિપૂર્વ ઈચ્છીએ છીએઃ PM મોદી

2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ આતંકવાદ સામેની લડાઈમાં ભારત-રશિયા એક સાથે ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા સમાનઃ પીએમ મોદી નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ બંને દેશોની મિત્રતાને ‘ધ્રુવ તારા’ સમાન ગણાવી, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code