1. Home
  2. Tag "terrorism"

આસિયાન રિજનલ ફોરમમાં પાકિસ્તાને ફરી કર્યો ભારત વિરોધી પ્રચાર: ભારતે પાકિસ્તાનને આપ્યો સચોટ જવાબ

નવી દિલ્હી: 33મા આસિયાન રિજનલ ફોરમની બેઠક દરમિયાન પાકિસ્તાને પોતાની જૂની આદત મુજબ ફરી એકવાર ભારત વિરોધી ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ વૈશ્વિક મંચનો દુરુપયોગ કરીને ભારત સામે પાયાવિહોણા અને બેબુનિયાદ આરોપો મૂક્યા હતા. જોકે, ભારતે પાકિસ્તાનના આ તમામ મનઘડંત આરોપોને સદંતર ફગાવી દીધા છે અને ખૂબ જ આક્રમક તથા સ્પષ્ટ […]

આતંકવાદ સામેના કઠોર વલણ પર ભારત મક્કમ છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

નવી દિલ્હી, 18 જુલાઈ 2026: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આતંકવાદ સામે ભારતની કઠોર નીતિ માત્ર એક નિવેદન નથી, પરંતુ દેશ આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ‘ફોર્સીસ ફર્સ્ટ કોન્ક્લેવ’ને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ભારત માત્ર પોતાની સરહદો પર જ આતંકવાદીઓ પર પ્રહાર નહીં કરે, પરંતુ જરૂર પડ્યે તેમના અડ્ડાઓમાં ઘૂસીને […]

બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહયોગ વધારવા હાકલ કરી

નવી દિલ્હી, 24 જૂન 2026: Tackling terrorism and cyber threats બ્રિક્સના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની દિલ્હી બેઠકમાં, આતંકવાદ, સાયબર જોખમો અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બ્રિક્સના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, સભ્ય દેશોએ […]

આતંકવાદ મુદ્દે ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપી ચેતવણી

નવી દિલ્હી, 16 મે 2026: સરહદ પારથી ચાલતા આતંકવાદ અને ઘૂસણખોરીના મુદ્દે ભારતે પાકિસ્તાન સામે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. ‘સેના સંવાદ કાર્યક્રમ’ અંતર્ગત આયોજિત સિવિલ-મિલિટરી ઇન્ટરેક્શન દરમિયાન ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં લલકાર્યું છે. તેમણે જણાવ્યું કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો આપવાનું બંધ નહીં કરે અને […]

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ: PM મોદી અને અમિત શાહે સૈન્યના શૌર્યને બિરદાવ્યું

નવી દિલ્હી, 7 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પને સલામ કરી છે. પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનારા આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, તેને યાદ કરતાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું […]

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી […]

Video: પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ, આતંકી કાવતરાની તપાસ

ચંદીગઢ, 6 મે, 2026 – પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્ફોટો પાછળ કોઈ આતંકી કાવતરું છે કે કેમ તેની તપાસ સલામતી એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. પંજાબમાં જલંધર અને અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ઠેકાણાઓ પાસે એક પછી એક બે ધડાકા થયા. એક ધડાકો […]

પાકિસ્તાની આતંકીઓનો બહુરૂપી ચહેરો, દાઉદ સહિત 57 આતંકીઓએ 200 જેટલા નકલી નામ ધારણ કર્યાં

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: વિશ્વભરની સુરક્ષા અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે પાકિસ્તાન સ્થિત ખુંખાર આતંકવાદીઓ ‘બહુરૂપી’ ખેલ રમી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી યાદીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકીઓએ એક-બે નહીં પણ ડઝન જેટલા ઉપનામો રાખ્યા છે. મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ આ […]

ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પાકિસ્તાન આતંકવાદનું ‘એપીસેન્ટર’ હોવાના ભારતના દાવા પર વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મહોર વાગી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત ‘કોંગ્રેસ રિસર્ચ સર્વિસ’ (CRS)એ જાહેર કરેલા તેના ‘ઇન ફોકસ’ રિપોર્ટમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આજે પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે, જ્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ […]

નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code