1. Home
  2. Tag "terrorists"

જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ છેલ્લા 24 કલાકમાં આ ત્રીજું અથડામણ કુલગામના રેડવાની વિસ્તારમાં અથડામણ શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલગામના રેડવાની વિસ્તારમાં થઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષા દળો સાથે પોલીસે મોરચો સંભાળી લીધો છે. […]

જમ્મૂ કાશ્મીર: પુલવામામાં સર્ચ ઑપરેશન દરમિયાન 3 આતંકીઓ ઢેર, 1 જવાન શહીદ

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સર્ચ ઑપરેશન જવાનોએ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો જો કે એક ભારતીય જવાન પણ શહીદ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જવાનોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારતનો એક જવાન પણ […]

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકીઓ સક્રિય, વર્ષના અંત સુધીમાં સંખ્યા ઘટાડી દઇશું: કોર કમાંડર

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકવાદીઓ સક્રિય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા ઘટાડી દેવાશે ચિનાર કોર કમાંડર લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેએ દર્શાવી આ મક્કમતા નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી જમ્મૂ કાશ્મીરની ઘાટીઓમાં વારંવાર આતંકવાદીઓ અનેક હુમલાઓને અંજામ આપતા હોય છે. ક્યારેક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ તો ક્યારેક ગોળીબાર કરે છે. ખાસ કરીને આતંકીઓને શરણ આપનારા […]

શ્રીનગરના ખાનમોહમાં સુરક્ષા દળોએ એન્ટકાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળો સાથે વહેલી સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સંગઠન અલ-બદ્ર આતંકી સંગઠનનાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા […]

સુરક્ષાદળોએ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવ્યા, 3 આતંકીઓ ઠાર કરાયા

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા સુરક્ષદળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો બોલાવ્યો ખાત્મો આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા સાંપડી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે દક્ષિણ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અથડામણમાં ખાત્મો બોલાવાયેલા આતંકીઓ આતંકી […]

શોપિયાં એન્કાઉન્ટર: આતંકવાદીઓએ મસ્જિદના એક હિસ્સાને આગ લગાડવાનો કર્યો હતો પ્રયાસ

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં કરાયું હતું એન્કાઉન્ટર આતંકીઓએ મસ્જિદના એક હિસ્સામાં આગ લગાડવા કર્યો હતો પ્રાયાસ મસ્જિદની આસપાસ ઓપરેશનના કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં શોપિયા જીલ્લામાં શુક્રવારે મસ્જિદમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ મસ્જિદના એક હિસ્સામાં આગ લગાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષાદળોએ અહીંયા છૂપાયેલા આતંકીઓને બહાર કાઢવા માટે […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઢેર

સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણ અથડામણમાં બે આંતકીઓનો ઠાર સુરક્ષા દળોને મળી મોટી સફળતા જમ્મુ : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અવંતીપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ ધાર્મિક સ્થળે છુપાયા છે. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. હાલમાં બાકી રહેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી […]

પ્રજાસત્તાક દિવસ પર આતંકીઓનું હુમલાનું કાવતરું, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

26મી જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓનું કાવતરું ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ આતંકી હુમલાનો દાવો કરાયો આ રિપોર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે નવી દિલ્હી: 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકીઓ હુમલો કરવાનું કાવતરુ ઘડી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો […]

જમ્મુ કાશ્મીરમાં વિતેલા વર્ષ દરમિયાન અનેક આતંકીઓનો ખાતમો – 203 આતંકીઓમાંથી 166 સ્થાનિક

વિતેલા વર્ષે સુરક્ષાદળોને મોટી કામયાબી મળી અનેક આતંકીઓનો કર્યો ખાતમો જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા વિતેલા વર્ષ દરમિયાન અનેક આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે,સુરક્ષાદળો દ્રારા ઠાર મારવામાં આવેલા 203 આતંકવાદીઓમાંથી 166 તો સ્થાનિક આતંકવાદી હતા.મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ સમગ્ર મૂઠભેદ દરમિયાન 43 નાગરિકોના પણ મોત થયા છે. વિતેલા વર્ષ દરમિયાન આંતકીઓ […]

LOC પાસે પાકિસ્તાને આતંકી લોન્ચિંગ પેડ પર 450-500 આતંકી છે હાજર: સૈન્ય સૂત્ર

પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન યથાવત એલઓસી પર પાકિસ્તાનના લોન્ચિંગ પેડ્સ સક્રિય 450થી 500 આતંકી એલઓસી પર ઘૂસણખોરીની ફિરાકમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના આતંકી લોન્ચિંગ પેડ પર 450થી 500 આતંકી હાજર છે, જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે પહેલા 200થી 250 આતંકી હતા, પરંતુ આ વખતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code